દહેજ પોલીસ સ્ટેશનતા-વાગરા જી – ભરૂચતા-૧૨/૧૦/૨૦૨૦મો.સા. ચોરી ના બે જુદા જુદા ગુન્હા માં ચોરીમાં ગયેલ બે મો.સા. સાથે બે ઈસમોને ઝડપીપાડતી દહેજ પોલીસઅ.પો.કો પકેશભાઈ તુલસીરામ બ.નં ૧૨૯૭ તથા એલ.આર પીન્ટુ ભાઇગતુરભાઇ બ.નં ૦૧૧૮૩ નાઓની સયુંકત બાતમી હકીકત આઘારે દહેજ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૯૦૧૬૨૦૦૫૭૫/૨૦૨૦ ઘી ઇ.પી.કો. કલમ -૩૭૯,૧૧૪ મુજબ ના કામે ચોરીમાં ગયેલ […]
જંબુસર તાલુકાના કિંમોજ ગામે રાષ્ટ્ર વંદના મંચની મીટીંગ યોજાઇભૂતપૂર્વ ડીઆઈજી વણઝારાના નેતૃત્વ હેઠળ રાષ્ટ્ર વંદના મંચ કાર્યરત છે જેના થકી સરકાર દ્વારા ધરતીપુત્રો માટે વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અંગે ખેડૂતોમાં જાગૃતિ આવે તથા વિવિધ યોજનાઓનો લાભ ખેડૂતોને મળે તથા સંગઠન મજબૂત થાય તે અંગે જંબુસર તાલુકાના કીમ ગામે રાષ્ટ્ર વંદના મંચની […]
રાજકોટ: કોઠારીયા રોડ રણુજા મંદીર પાછળ પટેલ પાર્કમાં રહેતા બાવાજી તરૂણે ગળાફાંસો ખાઇ લેતા તેને પરિવારે બચાવી સિવિલમાં ખસેડયો હતો. તરૂણનાં મોટાબાપુ ગઇકાલે ઘરે આવ્યા ત્યારે બંને ભાઇઓ વચ્ચે રૂ.10 વાપરવા આપ્યા હતા. તેમાંથી નાનોભાઇ બધા રૂપિયા વાપરી નાખતા પગલુ ભરી લીધુ હતુ. હાલ તેની હાલત ગંભીર હોવાનું જણાય રહયુ છે. […]
14માં નાણાપંચની ગ્રાન્ટ અંતર્ગત કુલ 5 કામો ઓનલાઈન ટેન્ડરો, ઑફ્લાઈન ટેન્ડરો બહાર પાડી એજન્સીને ગેરહાજર રાખી ભ્રષ્ટાચાર કર્યાનો ગંભીર આક્ષેપ પાલિકા સદસ્ય અને વિરોધ પક્ષના નેતાએ કરતા ચકચાર.રાજપીપળા નગરસેવા સદન સદસ્ય મુન્તઝીરખાન શેખે રાજપીપળા નગરસેવા સદન મુખ્ય અધિકારીને જાહેર નિવેદનના ટેન્ડરમાં ગેરરીતિ થવા બાબતે લેખિત ફરિયાદ કરી.ઈપણ એજન્સીને વર્ક ઓર્ડર […]
નર્મદાના સાગબારા તાલુકો આજે પણ વિકાસથી વંચિત.છેલ્લાં 32-32 વર્ષથી નાની દેવરુપણ ગામથી, ભોરઆમલી,મોટી દેવરુપણ, હુકટા ફળિયા, બોરડી ફળી,ઊભારિયા ગામને જોડતો રસ્તો બન્યો નથી.32 વર્ષો સુધી ડામર રોડ બન્યો ન હોય એ ઘટના તાલુકા અને જિલ્લા માટે શરમજનક !ઉભારીયા ગામના સમાજસેવી આનંદ ત્રિજલાલ વસાવાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખી વિકાસની પોલ […]
તિલકવાડા તાલુકાના ફતેપુરા ગામે ભેંસોને ઘાસચારો નાખવાના મામલે ઝપાઝપીમાં મારક હત્યારો ઊછળ્યા.દાતરડી અને લાકડી વડે જીવલેણ હુમલામાં ત્રણ ને ઇજા.રાજપીપળા, તા. 6તિલકવાડા તાલુકાના ફતેપુરા ગામે ભેંસોને ઘાસચારો રાખવાના મામલે ઝપાઝપી થતા તેમાં દાતરડી તેમ જ લાકડી વડે જીવલેણ હુમલો માં ત્રણને ઈજા થવા પામી છે.આ અંગે તિલકવાડા પોલીસ મથકમાં ફરિયાદી […]
• ખેડૂતો અને ખેતીને મૂડીપતિઓના હાથમાં ગીરવે રાખવાનું ભાજપ સરકારનું કાવત્રું.• તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળના વર્કિગગ્રુપ ઓન કન્ઝ્યુમર અફેર્સ અહેવાલમાં મોટો ખુલાસો.• MSP અને એસેન્સીઅલ કોમોડીટી અંગે રાજ્યના મુખ્યમંત્રીશ્રી તરીકે એક અભિપ્રાય અને કેન્દ્રમાં વડાપ્રધાન તરીકે ખેડૂત વિરોધી કાળા કાયદા, ભાજપાનો ખેડૂત વિરોધી ચહેરાનો પર્દાફાશ.• […]
નારી પ્રહાર ન્યૂઝ સ્ટોરી by સલમાન અમીન (સબ એડિટર )આજે આપણે એવા ઓફિસર ની સ્ટોરી જોયે જમણે..એમ.આરથી લઈને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના DCP સુધીની સફર કરી છે…એમનું નામ છે। …..અમદાવાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે SOGના DCP મુકેશ પટેલ જેમને જીવન ના ખરા અને અનુભવો કર્યા જેમ બારક નાને થી મોટુ […]
જૂનાગઢ રેંજના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા નવા આવેલ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા મિલકત વિરુદ્ધના ગુન્હાઓ શોધી કાઢી, આ પ્રકારના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા માટે સુચનાઓ કરવામાં આવેલ છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ […]
ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી દારૂ બંધી નાબુદી અંગે ચર્ચાઓ ચાલી રહી છે. તો પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ સોશિયલ મીડિયામાં દારૂ બંધી નાબુદી વિષયક અભિયાન ચલાવી રહ્યા છે. ત્યારે આજ રોજ ગાંધી જયંતીના દિવસે રાજ્યના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ ચર્ચાઓ પર પૂર્ણ વિરામ મૂકી દીધું હતું. આ અંગે […]