અંકલેશ્વરઅંકલેશ્વરની આમલાખાડી માં ઠલવાયેલુ મૃત માછલીના બિયારણને બહાર કાઢી લેવામાં આવ્યું છે. બે દિવસ પૂર્વે અજાણ્યા ઈસમો કોથળા ઓ ભરી મૃત માછલીઓને આમલાખાડીમાં ઠાલવી દીધી હતી. દૂષિત પાણીને લઇ એક તબક્કે માછલાંના મોત થયું હોવાનું સામે આવી રહ્યું હતું જો કે જીપીસીબી તરફથી સ્થળ તપાસ કરતા કોથળામાં રહેલા માછલાં બિયારણ […]

કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા ને મળી લેખિત રજૂઆત ટીમ ભાવનગર દ્વારા કરવામાં આવી.. કોરોના સમયે બંધ કરાયેલ રેલવે કન્શેશન તેમજ ટોલ માફી ની માંગણી કરાઈ.. પત્રકાર એકતા પરિષદ એક માત્ર પત્રકારો નું સૌથી મોટું સંગઠન કે જેની 34 જિલ્લા કારોબારી,252 તાલુકા કારોબારી,12 ઝોન,પ્રદેશ સમિતિ,પ્રદેશ મહિલા વિગ અને લીગલ વિગ સાથેનું […]

… પ્રદર્શન નિહારવા શાળાના તમામ વિઘાર્થીઓ તેમજ ગામની કુમાર શાળા અને કન્યા શાળા ના વિઘાર્થીઓ અને વાલીઓ આ પ્રદર્શન નિહારવા ઉમટી પડ્યા હતા આટલો અકલ્પનિય પ્રતિભાવ મળતા હાઈસ્કૂલના આચાર્ય અને શિક્ષકો, તેમજ વિઘાર્થીઓ ઐત્યન્ત પ્રસન્ન થયાં હતા બાળ વૈજ્ઞાનિકો ને બિરદાવા શાળાના સ્રોક કુર્તીઓને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી પ્રદર્શન […]

અંકલેશ્વર પ્રતિન ચોકડી પર ચાલતા ભૂખ્યા ને ભોજન સંસ્થા ની શરૂઆત 7 ડિસેમ્બર 2018 ના રોજ અતુલભાઈ મુલાણી ,માંગી લાલ રાવલ,તેમજ આર,એન.સુકલા દ્વારા કરવા માં આવી હતી. ભૂખ્યા ને ભોજન સંસ્થા સાંજે 1 ટાઈમ પ્રતિન ચોકડી ખાતે ની શુલ્ક ભૂખ્યા ઓને કોઈ પણ ભેદભાવ વગર ભોજન પૂરું પાડે છે. લોકડાઉન […]

ભરૂચ જિલ્લા જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીને 14 વર્ષની સજા પૂર્ણ કર્યા બાદ સારી વર્તણુકના લીધે આજરોજ જેલમુક્ત કરવામાં આવ્યો હતો.કેદીની જેલમુક્તિ થતા પરિવાર જનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ભરૂચ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી ભરૂચ જિલ્લા જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતા […]

યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી ખાતે 340થી વધુ સ્નાતકોની સિદ્ધિઓની ઉજવણી અંકલેશ્વર, 17 ઑક્ટોબર 2024: યુપીએલ ગૃપ તેની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ટકાઉપણું (સસ્ટેનેબિલિટી), ટેક્નૉલૉજી અને નવીનતા (ઇનોવેશન) પર ખાસ ભાર સાથે ઉચ્ચ-ગુણવત્તાનું શિક્ષણ પ્રદાન કરવા માટે સમર્પિત છે, જે હજારો વ્યક્તિઓને તેમની કારકિર્દી અને જીવન ઘડવામાં મદદ કરે છે. […]

ધવલ પ્રજાપતિ જજ નીર્ઝર દેસાઈ કેસ ની વિગત એવી છે કે મહિપતસિંહ નટવરસિંહ યાદવ ડેપ્યુટી કન્વરઝેટર ઓફ ફોરેસ્ટ ના હોદા પર ફરજ બજાવતા હતા તેઓ ભરૂચ ડિવિઝનના ઝઘડિયા ખાતે-૩૮ વર્ષ અને નવ મહિના સુધી નોકરી કર્યા પછી તેમને ઉંચાપટના ખોટા કેસમાં સસ્પેન્ડ કરવામાં આવેલ હતા વર્ષ-૨૦૧૩ માં સસ્પેન્ડ કરેલ ત્યારથી […]

જંબુસરના નવયુગ વિદ્યાલયમાં નિ : શુલ્ક નેત્રરોગ નિદાન શિબિર કાર્યક્મ યોજાયો જેમાં મોટી સખ્યામાં ગરીબ દર્દીઓ એ લાભ લીધો હતો “જન સેવા એ જ પ્રભુ સેવા”અને “માનવ સેવા એ જ માધવ સેવા ” અંતર્ગત અલગ અલગ સેવાકીય પ્રવૃતિ કરવામાં આવે છે જે અનુસંધાને આજરોજ ૩૦૨ મો નિઃશુલ્ક નેત્રયજ્ઞ યોજાયો જેમાં […]

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચના સંયુક્ત ઉપક્રમે સી.આર.સી કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન પ્રાથમિક શાળા વેજલપુર 15 માં રાખવામાં આવ્યું હતું. જેમાં નગર શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી અશોક સાહેબ બારોટ પ્રવચનમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા અંગે બાળપણથી જ રસ રૂચી હોવી જોઈએ. […]

Breaking News