અંકલેશ્વર આમલાખાડીમાં ઠાલવી દેવાયેલી મૃત માછલીઓને અંતે બહાર કાઢવામાં આવી


અંકલેશ્વર
અંકલેશ્વરની આમલાખાડી માં ઠલવાયેલુ મૃત માછલીના બિયારણને બહાર કાઢી લેવામાં આવ્યું છે. બે દિવસ પૂર્વે અજાણ્યા ઈસમો કોથળા ઓ ભરી મૃત માછલીઓને આમલાખાડીમાં ઠાલવી દીધી હતી. દૂષિત પાણીને લઇ એક તબક્કે માછલાંના મોત થયું હોવાનું સામે આવી રહ્યું હતું જો કે જીપીસીબી તરફથી સ્થળ તપાસ કરતા કોથળામાં રહેલા માછલાં બિયારણ હોવાનું બહાર આવ્યું હતું. જીપીસીબીની તાકીદ બાદ નોટીફાઇડ વિભાગે ફાયર વિભાગની મદદથી માછલાઓને બહાર કાઢવાની કવાયત હાથ ધરી છે. અંદાજે 15થી વધુ કોથળા ભરેલ મૃત માછલાં નીકળ્યા હતા.જેને સુરક્ષિત રીતે અન્યત્ર ખસેડી લેવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જીપીસીબી તરફથી સ્થળ તપાસ કરતા માછલાંના બિયારણ મળ્યા.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

સોજીત્રા તાલુકા ખાતે મુસ્લિમો એ વકફ બિલ નો હાથે કાળીપટ્ટી બાંધી શાંતિપૂર્ણ વિરોધ દર્શાવ્યો

Fri Mar 28 , 2025
જમિઅત ઉલ્માએ હિન્દ આણંદ જિલ્લા ના પ્રમુખ મુફ્તી ઈલ્યાસ મઝાહિરી સાહેબ ની અપીલ પર આજરોજ સોજીત્રા તાલુકા ખાતે તમામ મસ્જિદો માં વકફ એમિડમેન્ટ બિલ નો મુસ્લિમ બિરદરો દ્વારા શાંતિ પૂર્વક જમણા હાથ પર કાળી પટ્ટી બાંધી ને વિરોધ કરવામાં આવ્યો હતો. જેમા જમિયત ઉલ્માએ હિન્દ આણંદ જિલ્લા ના જનરલ સેક્રેટરી […]

You May Like

Breaking News