અંકલેશ્વર કેશવ પાર્કમાં એક સાથે 2 બાઈકો ચોરી જતા તસ્કરો CCTVમાં કેદ થઇ જવા પામ્યા હતા. આ તસ્કરો રાત્રીના 3:25 વાગ્યાના સમયમાં બાઈકને પગ વડે હડસેલો મારી લઇ જતાં જોવા મળ્યા હતા. આ ઘટના અંગે બાઈક માલિકે શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે તપાસ શરુ કરી હતી.અંકલેશ્વરમાં એક […]

વર્લ્ડ ભરૂચી વ્હોરા ફેડરેશન દ્વારા વર્લ્ડ સેરેબ્રલ પાલ્સી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.સેરેબ્રલ એટલે મગજના બંને ભાગો અને લકવો એટલે શારીરિક હિલચાલના નિયંત્રણને નુકસાન પહોંચાડતી કોઈપણ વિકૃતિ અથવા નુકસાન. વિલિયમ લિટલ, એક પ્રખ્યાત સર્જન, 1760 માં બાળકોમાં જોવા મળતી અસાધારણતાની સારવાર વિશે ચર્ચા કરી હતી જેમાં હાથ અને પગના સ્નાયુઓમાં […]

અંકલેશ્વર-ભરૂચ વચ્ચે આવેલા નર્મદા મૈયા બ્રિજ પરથી એક મહિલાએ મોત છલાંગ લગાવી હતી. સામાજિક કાર્યકર અને સ્થાનીક માછીમારો તેને બચાવવા જાય તે પહેલાં જ તે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. આ બનાવબી જાણ ફાયર બ્રિગેડ અને અંકલેશ્વર શહેર એ-ડિવિઝન પોલીસ મથકમાં કરવામાં આવી છે.ભરૂચના નર્મદા નદી ઉપર આવેલા નર્મદામૈયા બ્રિજ […]

મેં.નાયબ વન સંરક્ષક, ભરૂચ ઉર્વશીબેન પ્રજાપતિ દ્વારા લોકોમા વન્યપ્રાણી વિશે જાગૃતિ ફેલાવવા તેમજ મહત્વ સમજાવવા સૂચના કરેલ તે મુજબ રેન્જ ફોરેસ્ટ ઓફિસર અંકલેશ્વર, ડી.વી.ડામોરની સૂચના અને માર્ગદર્શન મુજબ વન વિભાગ અંકલેશ્વર રેન્જ નાં પી.એન.પટેલ, બી.યુ.મોભ, એસ.જે.વસાવા, આર કે ત્રિવેદી તથા દયા ફાઉન્ડેશન ગ્રુપ નાં લોકો દ્વારા વન્ય પ્રાણી સપ્તાહ નિમિત્તે […]

વાગરામાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે વિવિધ વિસ્તારોમાંથી દબાણો દૂર કરવામાં આવ્યાં છે તેમજ રોડની સાઇડે ઉભા રહેતાં લારીધારકોને એસટી ડેપોની પાછળ દુકાનોની ફાળવણી કરી દેવામાં આવી છે. પીએસઆઇ તથા આગેવાનોની હાજરીમાં કન્યા શાળાના બાળકોની હાજરીમાં નવું માર્કેટ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.નગરમાં ઠેર ઠેર ટ્રાફિક સમસ્યામાં દિનપ્રતિદિન ઉત્તરો ઉત્તર વધારો થતા […]

વાગરા તાલુકાના દયાદરાથી અરગામા તરફ જતા માર્ગ પર ઠેર-ઠેર ગબડાઓના માર્ગની હાલત બિસમાર થઈ જતા રાહદારીઓ તેમજ વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે. દયાદરા ગામની પશ્ચિમ તરફનો અરગામા તરફ જતા રસ્તા પર પડેલ ખાડાઓમાં પાણી ભરાઈ જતા રોયલ પાર્ક સહિતના વિસ્તારમાં વસવાટ કરતા રહીશોને ગંદા પાણીમાંથી પસાર થવા ની ફરજ […]

તાજેતરમાં ભરૂચ અને નર્મદા જિલ્લામાં નર્મદા નદીમાં આવેલા વિનાશક પૂરના કારણે તારાજી સર્જાઈ હતી. ત્યારે ભરૂચ સ્થિત સેવાયજ્ઞ સમિતિ દ્વારા પૂરગ્રસ્તો માટે વિવિધ સેવાકાર્યો નિશુલ્ક અને સેવા ભાવનાથી કરવામાં આવ્યાં હતા. જેમાં પૂરગ્રસ્તો, સફાઇ કર્મચારી અને પૂરગ્રસ્ત એરિયામાં કિટ વેચવાવાળા માટે કુલ 5885 ભોજન ડીશ બનાવી અને પીરસવામાં આવી‌ હતી. […]

ભરૂચ ચામુંડા માતાના મંદિર પાસે નિવૃત્ત પોલીસ કર્મચારીની પત્નીના ગળામાંથી આછોડો તોડી બાઇક સવાર બે ઈસમો ફરાર થયા હતા. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેને પગલે પોલીસે બન્ને ઈસમોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યાં હતા.ભરૂચ શહેરના ધારેશ્વર રોડ ઉપર આવેલ ચામુંડા મંદિર પાસે નિવૃત્ત પોલીસ કર્મી અને તેમની પત્ની પાસે […]

ભરુચ તાલુકાનાં હલદરવા ગામ સ્થિત 220 કેવી વીજ સ્ટેશનના ખુલ્લી જગ્યામાં પ્લોટમાં રહેલ વિવિધ સામગ્રી મળી કુલ 8.73 લાખના મુદ્દામાલની ચોરી કરી અજાણ્યા 3 ઇસમો ફરાર થઈ ગયા હતા.ભરુચ તાલુકાનાં હલદરવા ગામ પાસે 220 કેવી વીજ સ્ટેશન આવેલ છે. જે વીજ કંપનીના સબ સ્ટેશન પાસે ખુલ્લી જગ્યામાં સ્ટોર કરેલ જી.ઇ.બી […]

ભરુચ તાલુકાનાં દેરોલ ગામથી જંબુસર બાયપાસ ચોકડી સુધીનો અત્યંત બિસ્માર માર્ગની મરામતને લઈ ભરુચ માર્ગ અને મકાન વિભાગની કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચેલ આગેવાનોને અધિકારીઓ વહેલી તકે નવીનીકરણ કરવાની ખાતરી આપી હતી.છેલ્લા 6 મહિનાથી ભરુચ શહેરની જંબુસર બાયપાસ ચોકડીથી ત્રણ તાલુકા આમોદ,વાગરા અને જંબુસરને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. […]

Breaking News

error: Content is protected !!