સોજીત્રા તાલુકા ખાતે મુસ્લિમો એ વકફ બિલ નો હાથે કાળીપટ્ટી બાંધી શાંતિપૂર્ણ વિરોધ દર્શાવ્યો

જમિઅત ઉલ્માએ હિન્દ આણંદ જિલ્લા ના પ્રમુખ મુફ્તી ઈલ્યાસ મઝાહિરી સાહેબ ની અપીલ પર આજરોજ સોજીત્રા તાલુકા ખાતે તમામ મસ્જિદો માં વકફ એમિડમેન્ટ બિલ નો મુસ્લિમ બિરદરો દ્વારા શાંતિ પૂર્વક જમણા હાથ પર કાળી પટ્ટી બાંધી ને વિરોધ કરવામાં આવ્યો હતો. જેમા જમિયત ઉલ્માએ હિન્દ આણંદ જિલ્લા ના જનરલ સેક્રેટરી જાવેદભાઈ માસ્ટર દ્વારા જણાવેલ કે આગામી સમય માં આ બાબતે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને જમિયત ઉલ્માએ હિન્દ દ્વારા જે પણ કાર્યકમ આપવામાં આવશે તે મુજબ શાંતિ પૂર્વક ના આયોજન કરવામાં આવશે. સોજીત્રા શહેર ખાતે 1500 થી વધુ લોકો એ આ વિરોધ માં શાંતિપૂર્વક ભાગ લીધો હતો.
(રિપોર્ટર, અનવર બહાદરપુરવાલા, આણંદ)

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભરૂચ પત્રકાર એકતા પરિષદના પત્રકારોએ આજે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે. પત્રકારો પ્રત્યે રાજકીય નેતાઓ દ્વારા કરવામાં આવતી અપમાનજનક ટિપ્પણીઓ સામે વિરોધ નોંધાવ્યો

Wed Apr 2 , 2025
ભરૂચ પત્રકાર એકતા પરિષદના પત્રકારોએ આજે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે. પત્રકારો પ્રત્યે રાજકીય નેતાઓ દ્વારા કરવામાં આવતી અપમાનજનક ટિપ્પણીઓ સામે વિરોધ નોંધાવ્યો છે. આવેદનપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પત્રકાર કોઈ રાજકીય પક્ષનો સૈનિક નથી. તેઓ પ્રજા અને સરકાર વચ્ચેની મહત્વપૂર્ણ કડી છે. પત્રકારો સરકારની યોજનાઓને છેવાડાના માનવી સુધી […]

You May Like

Breaking News