ભરૂચ તાલુકાનું દહેગામ ગામ બુલેટ ટ્રેન, DFC ગુડ્ઝ ટ્રેક, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ અને ભરૂચ-દહેજ એક્સપ્રેસ વે નું જંકશન ટર્મિનલ બનવા જઈ રહ્યું છે. જ્યાં તમામ રેલ & રોડ પ્રોજેકટ ભેગા મળી રહ્યાં છે. ભરૂચ-દહેજ માર્ગ ઉપર હાલના 70 હજાર વાહનો અને ભવિષ્યમાં વધનારા શહેરી, ગ્રામ્ય તેમજ ઔદ્યોગિક ટ્રાફિકના ભારણને લઈ દહેજને […]
Month: February 2023
જંબુસર તાલુકાના મગણાદ ગામ પાસે કેનાલમાં ભંગાણ પડતાં આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે. કેનાલના તકલાદી બાંધકામનો ભોગ ખેડૂતો બની રહયાં હોવાથી રોષની લાગણી જોવા મળી રહી છે.જંબુસર તાલુકાના ખેડૂતોને સિંચાઇનું પાણી મળી રહે તે માટે કેનાલોનું નેટવર્ક ઉભું કરવામાં આવ્યું છે પણ કેનાલોના તકલાદી બાંધકામના કારણે ખેડૂતોને ફાયદા કરતાં […]
કેવડિયા ખાતે આવેલાં સરદાર સરોવર નર્મદા ડેમના ગેટના રીપેરિંગ માટે મરજીવાઓની ખાસ ટીમ બોલાવવામાં આવી છે. ગત વર્ષે ડેમ 138.68 મીટરની મહત્તમ સપાટી સુધી પહોંચી ગયા બાદ દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું હતું જેથી ગેટના મેઇટેનન્સની કામગીરી શરૂ કરવામાં આવી છે.નર્મદા ડેમની 121.92 મીટરની સપાટી પછી 30 રેડિયલ ગેટ લગાવવામાં […]
વ્યાજખોરી સામે પોલીસ ઝૂંબેશને સારો પ્રતિસાદ મળ્યો છે. અત્યાર સુધીમાં જિલ્લાભરમાં પોલીસને 282 જેટલી અરજીઓ મળી છે. જે પૈકીની 189 અરજીઓનો નિકાલ કર્યો છે. જેમાં 12 ગુનાઓ પણ નોંધવામાં આવ્યાં છે. જ્યારે હજી 93 અરજીઓ પેન્ડિંગ છે.રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરીને ડામવા માટે ખાસ પહેલ શરૂ કરવામાં આવી છે. ત્યારે ભરૂચ […]
ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં નર્મદા નદીમાં ચાલતાં ગેરકાયદે ખનન બાદ હવે રેતી માફિયાઓએ કેનાલોમાં પુરાણ કરી દીધું હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે. શુકલતીર્થના બેડ વિસ્તારમાં કેનાલોમાં પુરાણ કરી વાહનોથી ગેરકાયદેસર રેતીનો સ્ટોક કરાતો હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહયો છે.શુક્લતીર્થ ગામે કેટલાક સમયથી ખેતરોમાં રેતીનો સ્ટોક કરવામાં આવી […]
ભરૂચ LCBની ટીમે અંકલેશ્વરના ઉછાલી ગામની સીમમાં ફાર્મ હાઉસ ભાડે રાખીને ગેસ રિફિલિંગ કરીને ગેસની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. ત્યારે ભરૂચ SOGની ટીમે પણ અનાજ કરિયાણાની દુકાનની આડમાં ગેસ બોટલ રિફિલિંગ કરતાં એક ઇસમને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ભરૂચ એસ.ઓ.જીની ટીમના બે જવાનોને સયુંકત બાતમી મળી […]
અંકલેશ્વર સ્ટેશન ટાંકી ફળિયામાંથી પાંચ દિવસ પહેલા થયેલી બકરા ચોરીના ગુનાને અંકલેશ્વર શહેર એ-ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી બકરા ચોરોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.અંકલેશ્વર સ્ટેશન રોડ ટાંકી ફળિયામાં રહેતી ગુલામબીબી સલીમ ઇબ્રાહીમ પટેલના મકાનમાં […]
અંકલેશ્વરના ચોર્યાસી ભાગોળ અને કસ્બાતીવાડમાં વીજ ચેકીંગ કરવા ગયેલા વીજ કર્મીઓ પર 50 જેટલા વ્યક્તિઓએ હુમલો કરીને સોનાની ચેઈન ઝૂંટવી અને વાહનને નુકશાન પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે નાયબ ઇજનેરે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.અંકલેશ્વર શહેર 21મી […]