વડોદરાના કરજણ ગામે આવેલી સાંઇ સર્જન રેસિડન્સીમાં રહેતો ભાવિન ધનજી બોરડા આદિત્ય એનઆરજી નામની ફેક્ટરી ચલાવે છે. રવિવારે સવારે તેઓ તેમના કાકા મહેશ બોરડા તેમજ કંપનીના એકાઉન્ટન્ટ બ્રિજેશ ગોટી સાથે કારમાં ભરૂચ મિટિંગમાં આવ્યાં હતાં.તવરા રોડ પર સહજાનંદ એવન્યુ ખાતે સવારે 10 વાગ્યાના અરસામાં તેમની કાર પાર્ક કરી તેઓ મિટિંગમાં […]

નર્મદા જિલ્લા ના તિલકવાડા તાલુકાના વનમાળા ગામે આડા સંબધ રાખવાના મામલે મારક હથિયારો વડે જીવલેણ હુમલો કરવાના બનાવ માં એકને ગંભીર ઇજા થવા પામી છે. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન માં પહોચતા તિલકવાડા પોલીસ મથકે 6 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.તીલકલવાડા તાલુકાના વનમાળા ગામના પંચાયત ફળીયામાં રહેતા મોહસિન કમાલુદ્દીન ચૌહાણે […]

જંબુસર તાલુકાના અણખી ગામના બુટલેગરે મુંબઇથી ટેમ્પો ભરી દારૂ લાવી ખેતરમાં સંતાડવાનો કારસો ભરૂચ એલસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો. ટીમે સ્થળ પરથી 6 લાખનો દારૂ તેમજ ટેમ્પો મળી કુલ 11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટીમે ટેમ્પોના ક્લિનરને ઝડપી પાડ્યાં હતાં. જોકે મુખ્ય બુટલેગર સહિત 5 જણાને વોન્ટેડ જાહેર કર્યો […]

ભરૂચ શહેર જિલ્લામાં કોરોના મહામારી કાળો કહેર વર્તાવ્યો છે.ત્યારે કોરોના મહામારીના કારણે વ્યક્તિઓ સહીત ગોલ્ડન બ્રિજની સમાંતર બની રહેલા નર્મદા મૈયા બ્રિજને કોરોનાનું ગ્રહણ નડ્યું હતું.કોરોનામાં લોકોને વધુ પડતા ઓક્સિજનનો જથ્થો આપી દેવામાં કારણે બ્રિજ ઉપર વેલ્ડિંગથી જોઈન્ટની કામગીરીમાં અટકી પડી હતી.જોકે હવે પુરવઠો મળી રહેતા વહેલી તકે કામગીરી પૂર્ણ […]

*જુહાપુરા નો કુખ્યાત ‘ અઝહર કીટલી ‘ ભરૂચમાંથી ઝડપાયો, મુંબઈ ના ગેંગસ્ટર મનીયા સુરવે જેવી જમાવવા માંગતો હતો ધાક* રાજ્યમાં એક પછી એક મોટા ગુનાઓના આરોપી પોલીસના સકંજામાં આવતા જાય છે , ત્યારે અમદાવાદ જૂહાપુરાના ફાયરિંગ , હત્યાનો આરોપી અને કુખ્યાત અઝહર શેખ ઉર્ફ અઝહર કીટલીની રવિવારે મોડી રાત્રે ગુજરાત […]

ઝઘડીયા જી.આઈ.ડી.સી.માં આવેલા મેટ્રોપોલિટિન એક્ઝિમ કેમ્પ કંપનીના કમ્પાઉન્ડમાં તસ્કરો ત્રાટક્યા હતા. જેમાં એસ.એસ.ની પાઇપ અને વાલ્વ મળી કુલ રૂપિયા 5 લાખથી વધુના મુદ્દામાલની ચોરીના મામલામાં એલસીબી પોલીસે ચોરીનો ભેદ ઉકેલી ચાર પૈકી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઝઘડીયા જી.આઈ.ડી.સી.માં મેટ્રોપોલિટિન એક્ઝિમ કેમ્પ કંપની આવેલી છે. જેમાં કંપનીના સ્પેશિયાલીટી કેમિકલનું ઉત્પાદન […]

વાલિયા તાલુકાનાં હીરાપોર ગામમાં આડાસંબંધની આશંકાએ પિતા પુત્રોએ એક વ્યક્તિ પર મારક હથિયારો વડે હુમલો કર્યો હતો. જેમાં તેનું ટૂંકી સારવાર બાદ કરૂણ મોત નીપજયું હતું. જ્યારે ત્રણ લોકોને ઇજાઓ પહોંચી હતી. જેના મામલામાં પોલીસે ગણતરીના દિવસોમાં હત્યારા પિતા અને ત્રણેય પુત્રોનો ઝડપી લીધા છે.વાલિયા તાલુકાનાં હીરાપોર ગામમાં વચલા ફળિયામાં […]

કોરોના મહામારીની બીજી લહેરમાં હવે કેસો ઓછા નોંધાઈ રહ્યા છે.ત્યારે હોસ્પિટલોમાં અને હોમ કોરન્ટાઈન સંક્રમિત ગંભીર દર્દીઓ પણ સ્વસ્થ થઈ રહ્યા છે,અને કોરોના રિકવરી રેટ પણ વધ્યો છે. ભરૂચના કોરોના પોઝિટીવમાં માતાને ગુમાવનાર 35 વર્ષીય ઈર્શાદ શેખના ફેફસાં 100 ટકા ચેપગ્રસ્ત હોવા છતાં સુરત શહેરની ખાનગી હોસ્પિટલમાં 20 દિવસની સારવારના […]

ભરૂચ તાલુકાના ઝનોરથી વાગરા તાલુકાના લુવારા ગામ વચ્ચે પસાર થતી નર્મદા નદીમાં કોઈ પણ સ્થળે કોઈ પણ પ્રકારના ખૂંટા મારવા પર 1 જૂન થી 31 જુલાઈ સુધી પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય જાહેરક્ષેત્રમાં માછીમારી ઉપકરણો બેસાડેલ એજીન , સ્ટેઈક નેટસ , બેરિયર્સ વિગેરે અથવા એવી કોઈ રચના […]

કોરોનાથી અનાથ થયેલા બાળકો માટે મોદી સરકારની મોટી જાહેરાત મફત શિક્ષણ, માસિક બાથથું અને દસલાખ રૂપિયા મોદી સરકારે કોરોનાવાયરસ રોગચાળાને કારણે અનેક થયેલા બાળકો માટે મોટી જાહેરાત કડી છે વડાપ્રધાન કચેરીએ કહ્યું છે કે પીએમ મોદીએ જાહેરાત કરી છે કે કોરોના રોગચાળા માં માતા-પિતાને ગુમાવેલા બાળકોને પીએમ કેર ફોર ચિલ્ડ્રન […]

Breaking News