ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) અને અંકલેશ્વર ઔધોગિક વસાહત મંડળના દ્વારા જીઆઇડીસી અંકલેશ્વર ખાતે “હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી” અંતર્ગત સ્વદેશી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગુજરાત વિધ્યાપીઠના પ્રોફેસર અને વિધ્યાર્થીઑ દ્વારા સ્વદેશી અંગેના વિચારો અને પ્રેઝેંટેશન રજૂ કરવામાં આવ્યા હતા. આ તાલીમમાં સ્વાવલંબન, સ્વદેશી […]

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર, ભરૂચ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ગૌરાંગ મકવાણાના માર્ગદર્શનમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR – સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) સુચારુ રીતે ચાલી રહી છે. જે અંતર્ગત બૂથ લેવલ ઓફિસર ઘરે ઘરે જઈને ગણતરી ફોર્મ (Enumaration Form) વિતરણ સહિતની કામગીરી ઉત્સાહભેર કરી રહ્યા છે અને નાગરિકો […]

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા અમલીકૃત ” ગૌ આધારિત બાયો ઇનપુટ્સ સહાય યોજના” ના ભાગ રૂપે આત્મા પ્રોજેક્ટ, ભરૂચ દ્વારા યોજનાનું અમલીકરણ ખૂબ સારી રીતે થઈ રહ્યું છે. જિલ્લાના તમામ ૯ તાલુકાના જુદા – જુદા ગામમાં પ્રાકૃતિક કૃષિનો વધુમાં વ્યાપ વધે તે માટે આત્મા પ્રોજેક્ટ, ભરૂચ સતત પ્રયત્નશીલ છે. […]

ભરૂચ ખાતે તાજેતરમાં ૬૯મી SGFI અખિલ ભારતીય શાળાકીય રાજ્યકક્ષાની સોફ્ટ ટેનિસ સ્પર્ધા યોજાયેલ હતી. જેમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ખેલાડી અંડર-૧૭ વયજૂથમાં એરિક કલ્પેશ પરમાર, વ્રજ કૌશલ પટેલ અનુક્રમે ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ મેળવ્યો હતો. જ્યારે અંડર ૧૪ વયજૂથમાં રેયાંશ રાજેશ મકવાણાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ઉપરોક્ત ખેલાડીઓની ગુજરાતની ટીમમાં […]

ભરૂચ – ભારતીય ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર તા.૪ નવે. થી ૪ ડિસે.- ૨૦૨૫ દરમિયાન મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં બી.એલ.ઓ. દ્વારા ડોર ટુ ડોર જઇ મતદારોને એન્યુમરેશન ફોર્મની વહેંચણી તેમજ ભરાયેલા ફોર્મ પરત મેળવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ સમયગાળા દરમિયાન કોઇ મતદાર એન્યુમરેશન […]

ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદ બંધ થતા માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ ભરૂચ દ્નારા મંજૂર થયેલા રસ્તાઓની કામગીરી અને વરસાદને કારણે ઘણા રસ્તાઓની હાલત બિસ્માર થઈ હતી. જેને ધ્યાને રાખીને હાલ વરસાદ રહી જતાં રસ્તાઓની પેવર થી ડામરના પટ્ટા મરવાની કામગીરી કરવામાં આવી રહી છે. સાથોસાથ સરકારશ્રી દ્વારા મંજૂર થયેલા રિસર્ફેસિંગના […]

ભરૂચ– સોમવાર- રાજ્યના ખેડૂતોને તાજેતરના કમોસમી વરસાદને કારણે થયેલા ખેતી પાકોના ભારે આર્થિક નુકસાનમાંથી ફરી બેઠા કરવા, ગુજરાત સરકાર દ્વારા ઐતિહાસિક અંદાજિત રૂા.૧૦,૦૦૦ કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોની સંકટ સમયમાં સંવેદનશીલતા દાખવતાં, હંમેશા ખેડૂતોની પડખે રહેતી આપણી સરકારે પિયત અને બિનપિયત બંને પ્રકારના […]

ભરૂચ– સોમવાર – ગુજરાતમાં હાલમાં થયેલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પાક નુકસાન બદલ સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરાયું છે જેને કૃષિ આગેવાનોથી લઈ અને સહકારી સંસ્થાઓના હોદ્દેદારો અને ખેડૂતો તમામે આવકાર્યું છે. આ રાહત સહાય પેકેજને આવકારતા અંકલેશ્વર એ.પી.એમ.સી.ના સેક્રેટરી શ્રી ભાસ્કરભાઈ ભટ્ટે કહ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી […]

મિલ્ક સિટી આણંદ ખાતે ગઈકાલે ચરોતર વોહરા સમાજની(68 સમાજ) મહિલાઓ નું સશકિતકરણ સેમિનાર નું એક સંમેલન ગઈકાલે યોજાયુ હતું.ખૂબ મોટી સંખ્યામાં સમાજમાં થી મહિલાઓ એ હાજરી આપી.પોતાના સામાજિક આર્થિક પ્રશ્નો રજૂ કર્યા, શરિયત ની પાબંદી સાથે પણ બિઝનેસ, ગૃહ ઉદ્યોગ કરી કઈ રીતે કુટુંબ ને આગળ લાવી શકાય તેની ચર્ચા […]

ભરૂચ- રવિવાર- રાજ્ય સરકારે અગાઉની જેમ આ વખતેય ધરતીપુત્રો પ્રત્યેની સંપૂર્ણ સહાનુભૂતિ સાથે કુદરતી આફત સામે તેમની પાછળ પડખે ઊભી રહીને સહાય આપવાનો પરંપરાગત અભિગમ જાળવ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કિસાન હિતકારી દિશા-દર્શન હેઠળ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ખેડૂતોના કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ […]

Breaking News