ભરૂચ જિલ્લા પોલીસના 2000 થી વધુ જવાનો સેવા, સુરક્ષા સાથે હવે કટોકટીમાં લોકોના જીવન બચાવવાની ભૂમિકા પણ નિભાવશે મહામારી કોરોના બાદ કાર્ડિયાક એરેસ્ટના વધતા કેસો સામે ગુજરાત સરકાર અને ભાજપ દ્વારા રાજ્યભરમાં 51 સ્થળોએ 55 હજાર પોલીસ જવાનોને CPR ટ્રેનિંગ આપવાનો કાર્યકમ યોજાયો હતો. ભરૂચ SP, DYSP, PI, PSI સહિત […]
Covid-19
ભરૂચ જીલ્લામાં કોવિડ વેક્સિનેશન મેગા કેમ્પ અંતર્ગત કુલ-૨૩૨૩૮ લાભાર્થીઓનું વેક્સિનેશન કરવામાં આવ્યુ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ભરૂચઃસોમવારઃ- તા.૨૨/૦૫/૨૦૨૨ નાં રોજ કોવિડ વેક્સિનેશન મહા અભિયાન અંતર્ગત ભરૂચ જીલ્લામાં હેલ્થ કેર વર્કર્સ, ફ્રન્ટ લાઈન વર્કર્સ, ૧૨ થી ૧૪ વર્ષના, ૧૫ થી ૧૭ વર્ષના, ૧૮ થી ૪૪ વર્ષના, ૪૫ […]
ભરૂચ જિલ્લાના આઉટ સૉસિંગના 84 કોરોના વોરિયર્સને છુટા કરી દેવાતા તેમણે કલેક્ટર કચેરીમાં અન્યાયી નીતિ સામે ભીખ માંગી સાંકેતિક વિરોધ નોંધાવ્યો હતો.ભરૂચ જિલ્લામાં સિવિલ, સામુહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 700થી વધુ આઉટ સોર્સિંગના કર્મચારીઓ ફરજ બજાવે છે. જેમણે એજન્સી સામે 6 વર્ષમાં તેમના દોઢ લાખના પગારની ઉચાપતના આક્ષેપ સાથે ફરિયાદ […]
ભરૂચ જિલ્લામાં આજે બુધવારથી 12થી 14 વર્ષના કિશોરોને કોવિડ-19 સામે સુરક્ષાકવચ રૂપે વેક્સિનેશનનો આરંભ થયો હતો. આજે પહેલા દિવસે જ ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લામાં વેક્સિન મુકાવવા કિશોરોએ ઉત્સાહ દાખવ્યો હતો.ભરૂચ જિલ્લામાં પ્રિકોશન ડોઝ ઉપરાંત 12થી 14 વર્ષ સુધી એટલે 2008થી 2010 સુધી જન્મેલા શાળાએ જતા તેમજ ન જતા બાળકો માટે […]
કોરોનાની ત્રીજી લહેરમાં ભરૂચમાં વધુ એકનું મોત, નવા 12 પોઝિટિવ કોરોનાની ત્રીજી લહેર 50 વર્ષથી વધુ વયના વ્યક્તિ ઓ માટે પ્રાણ ઘાતક બની રહી છે. કોરોનાથી ભરૂચમાં વધુ એક 58 વર્ષીય વ્યક્તિનું કોરોનાથી મોત નીપજ્યું હતું. લીકં રોડ પર આવેલી જય નારાયણ સોસાયટીમાં રહેતા 58 વર્ષીય વ્યક્તિને ગત 4 ફેબ્રુઆરી […]
GNFC કંપનીના 10 કર્મીઓ દુબઈમાં કોરોના સંક્રમિત, ટાઉનશીપમાં પણ 5 થી વધુ એક્ટિવ કેસ. એક વિદ્યાર્થીની કોરોના પોઝિટિવ આવતા GNFC સ્કૂલને સેનેટાઇઝ કરી બે દિવસ બંધ કરાઈ એમિટી શાળામાં પણ એક વિદ્યાર્થી કોરોનાગ્રસ્ત ઓફલાઈન વર્ગોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી વચ્ચે ફરી ઓનલાઈન વર્ગો શરૂ કરવા રજૂઆતોભરૂચમાં રોજે રોજ વધતા જતા કોરોનાના […]
ગાંધીનગર: ગુજરાતનાCM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં દુબઇની બે દિવસીય મુલાકાતે ગયેલું ગુજરાત સરકારનું પ્રતિનિધિ મંડળ ગુરુવારે અમદાવાદ રાત્રે પરત આવ્યું હતું. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સામાન્ય યાત્રીની જેમ જ આરોગ્ય તપાસ અને જરૂરી ટેસ્ટ કરાવ્યા હતા. વિદેશથી આવતા પ્રવાસીઓ-યાત્રિકો માટે ભારત સરકારે દેશના તમામ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આગમન સમયે આરોગ્ય તપાસ […]
કોરોના મહામારીને મ્હાત આપવા વેક્સિનેશન મહત્વનું છે. ત્યારે ભરૂચ જિલ્લામાં 38.37 ટકા લોકોએ કોરોનાની વેેક્સિનનો પ્રથમ અને 88.06 ટકા લોકોએ સેકન્ડ ડોઝ લીધો છે. જિલ્લામાં થયેલી વેક્સિનેશનની કામગીરીને પગલે એક સમયે 23માં નંબરે રહેલો ભરૂચ જિલ્લો હાલમાં વેક્સિનેશન કરવામાં રાજ્યમાં 10 ક્રમે પહોંચ્યો છે.છેલ્લાં 29 દિવસથી ભરૂચ જિલ્લામાં કોરોનાનો નવો […]
જંબુસરના મગણાદ અને કાવા ગામથી ડિગ્રી વગરના ધો. 8 અને 12 સાયન્સ પાસ વધુ બે પશ્ચિમ બંગાળના બોગસ તબીબોને પોલીસે ઝડપી પાડી મેડિકલ સાધન તેમજ દવાઓ મળી રૂપિયા 29 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે લીધો છે.મગણાદ ગામે પીપળાવાળા ફળિયામાં પોલીસે દરોડો પાડતા સુરેશ પટેલના મકાનમાં પશ્ચિમ બંગાળના નદીયાનો 26 વર્ષીય માત્ર […]
ભરૂચ જિલ્લો કોરોનામુક્ત બન્યો છે. છેલ્લાં 5 દિવસથી જિલ્લામાં એક પણ નવો કેસ નહીં નોંધાતાં આરોગ્ય વિભાગ તેમજ વહિવટી તંત્રએ હાશકારો અનુભવ્યો છે. બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં જિલ્લામાં 69.93 લોકોને કોરોનાનો પ્રથમ ડોઝ તેમજ 21.46 ટકા લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લામાં 8 એપ્રિલના રોજ […]