ગુજરાત રાજ્ય ની અંદર બહોળો ફેલાવો ધરાવતું એકમાત્ર સંગઠન એટલે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતમાં વિવિધ ઝોનમાં કારોબારી સમિતી ની રચના કરવામાં આવી છે ત્યારે મોટીસંખ્યામાં પત્રકારો જોડાયા છે ત્યારે દરેક ઝોનમાં જીલ્લા કક્ષાએ અધિવેશન યોજાઇ રહ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લાનું અધિવેશન તાલુકા મથક પ્રાંતિજ નજીક આવેલ […]
Entertainment
ભરૂચ જિલ્લામાં મતદાનની ટકાવારી વધારવા તેમજ વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી તુષાર સુમેરાના દિશા- નિર્દેશમાં સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતી કેળવવા સંનિષ્ઠ પ્રયાસો હાથ ધરાઇ રહ્યા છે . જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કલેકટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને વેપારી, વિવિધ એસોસિએશનના હોદ્દેદારો અને ભરૂચ અને અંકલેશ્વર […]
લોકલ ક્રાઇમ બ્રાંન્ચ તેમજ વડોદરા ગ્રામ્ય દ્રારા ટેન્કરમાં ગેરકાયદેસર ભરીને લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ બોટલ નંગ-૨૯૮૫૬ કિ. રૂ.૪૫,૯૮,૪૦૦/- નો વિશાળ માત્રામાં જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે.સંદીપ સિંહ, પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, તથા રોહન આનંદ પોલીસ અધીક્ષક, વડોદરા ગ્રામ્ય, વડોદરા નાઓએ દારુ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતી અંકુશમાં લેવાના ઉદેશથી […]
અસ્મિતા અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા ની અદામાં ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની એચ આર કમિટી સંસ્થાની મુલાકાતે અભ્યાસ સાથે તાલીમ મેળવતા દિવ્યાંગ બાળકો દ્વારા સરસ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરેલ.છેલ્લા છ વર્ષથી સંસ્થામાં અભ્યાસ સાથે તાલીમ લેતા દસ બાળકો ને દત્તક તરીકે લઈ તેઓનો ખર્ચ તથા શૈક્ષણીક વિભાગ માં વિવિધ રીતે કંપની […]
હજ-2024 (હિજરી-1445) માટે મુસાફરી કરતા હજયાત્રીઓ માટે ઘડવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ, કામચલાઉ રીતે પસંદ કરાયેલા આણંદ તાલુકા ના તમામ હજયાત્રીઓએ મેડિકલ સ્ક્રીનિંગ અને ફિટનેસ સર્ટિફિકેટ 04/02/2024 રવિવારે 09:-00 વાગે 1:00 વાગે બપોરે ના રવિવાર આણંદ સીવીલ હોસ્પિટલ ખાતે થી ફરજિયાત પણે મેળવવાનું રહેશે જે અંગે ની વિસ્તૃત માહિતી માટે ની […]
રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેકટર નિલેશ દુબેનો આદિવાસીઓ વિરુદ્ધ ટિપ્પણી કરતો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આદિવાસીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી.આ મુદ્દે કોંગ્રેસે દુબેના પૂતળાનું દહન કર્યું હતું જ્યારે ભાજપે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.તો બીજી બાજુ કેવડિયા બચાવો આંદોલન સમિતિએ 3 દિવસ કેવડિયા બંધનું એલાન આપ્યું હતું, ભાજપ […]
પતિ-પત્નીનો સંબંધ સાત જન્મનો સંબંધ કહેવાય છે, જોકે આજના મોર્ડન જમાનામાં તે ફક્ત એક જન્મ સુધી ટકી જાય તો પણ ખૂબ જ મોટી વાત હોય છે. ઘણી વખત પતિની અમુક ખાસ ભૂલોને કારણે પત્ની નારાજ થઈ જાય છે. પરિણામે વાત છૂટાછેડા સુધી પહોંચી જાય છે. તેવામાં આજે અમે તમને અમુક […]