શ્રી અતુલકુમાર બંસલ, પોલીસ અધિક્ષક આણંદ નાઓએ દિન પ્રતિદિન સાયબર ક્રાઇમ ના બની રહેલ બનાવો સબંધે નાગરીકોમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવવા અને આવા બનાવો બનતા અટકે તે હેતુથી જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવા બાબતે સૂચના આપેલ. જે અનુસંધાને આણંદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદ પો. ઇન્સ. શ્રી સી.પી.ચૌધરી નાઓએ તા.૦૬-૦૨-૨૦૨૪ […]
ભરૂચ રેલવે સ્ટેશન વર્ષ 1860માં અસ્તિત્વમાં આવ્યું હતું. ત્યારે ગોલ્ડનબ્રિજ એટલે નર્મદા બ્રિજ પરથી ટ્રેન દોડતી હતી. વર્ષ 1935 માં સિલ્વરબ્રિજ બન્યા બાદ બે ટ્રેક પર આજનો ટ્રેન વ્યવહાર છેલ્લા 89 વર્ષથી મુંબઈ-અમદાવાદ-દિલહી વચ્ચે કાર્યરત છે. ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ દેશના 2900 રેલવે સ્ટેશનોની કાયાપલટ કરવામાં આવી રહી […]
ભરૂચ જિલ્લાના ખેડૂતોને બાગાયત અને શાકભાજીના પાકની વિદેશમાં નિકાસ કરવાની તક છે. જેના માટે બાગાયત ખેતી કરતા જિલ્લાના 18 હજાર ઉપરાંત ખેડૂતોએ અપેડા અંતર્ગત ફાર્મ રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત રહેશે. બાગાયતી પાકો જેવા કે, કેરી, ચીકુ, જામફળ, સીતાફળ વગેરે ફળો તેમજ શાકભાજી પાકો જેવા કે, સરગવો, ટામેટા, કાકડી, કેપ્સીકમ વગેરેની ખેતી […]
ભરૂચમાં રોટરી કબલ દ્વારા પેટ્સ એમ્પાયર્સ 2.0 નું હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરાયું હતું.જેમાં 150 થી વધુ પેટ્સના માલિકોએ ભાગ લીધો હતો.જેમાં ઇગવાના રેપટાઇન્સ, પર્સીયન કેટ, ડોગ, પક્ષીઓમાં મકાઉ પેરોટ, ઘોડા સહિતના પેટ્સ લોકોને આકર્ષિત કર્યા હતાં. કલેક્ટર દ્વારા પેટ્સ શોને ખુલ્લો મુકાયો હતો.ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે રોટરી કલબ ઓફ […]
કોસંબા પોલીસ મથકમાં નોંધાયેલી ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા ત્રણેક મહીનાથી એક આરોપી વોન્ટેડ હતો. તેને ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાકરોલ ઓવર બ્રીજ પાસેથી ઝડપી પાડી કોસંબા પોલીસ મથકમાં જાણ કરી વધુ તપાસ ચલાવી છે.વોન્ટેડ આરોપીઓની માહિતી એકત્ર કરાઈ ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ જિલ્લામાં નાસતા ફરતા તથા વોન્ટેડ તથા […]
જંબુસર તાલુકાના ખેડૂતો સિંચાઇ માટે નર્મદા નિગમની કેનાલ પર નિર્ભર છે પરંતુ કેનાલોના ઠેકાણા નહિ હોવાથી તેઓ હાલાકી ભોગવી રહયાં છે. ખાસ કરીને થણાવા ગામ પાસેની કેનાલના રીપેરિંગ માટે ખેડૂતો 2 વર્ષથી રજૂઆત કરી રહયાં હોવા છતાં કોઇ કાર્યવાહી નહિ થતાં લીકેજ થતાં પાણી આસપાસની 65 એકરથી વધારે જમીનમાં ફેલાઇ […]
ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડીંગ એસોસીએશન દ્ધારા વિષ્ણુ કલાસીસ–ર૦ર૪નું આયોજન વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું. વિષ્ણુ કલાસીસ–ર૦ર૪નું આયોજન તા.૦૪/૦ર/ર૦ર૪ મધ્યવર્તી સ્કુલ ખંડેરાવ માર્કેટ પાસે, વડોદરા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ બોડી બિલ્ડીંગમાં મોટી સંખ્યામાં ગુજરાતભરના બોડી બિલ્ડીંર્સ ભાગ લીધો હતો. જેમાં મેન્સ બોડી બિલ્ડીંગ સિનિયર, મેન્સ ફીઝીકસ સિનિયર, મેન્સ કલાસીસ […]
અમદાવાદ, ગુજરાત – નારાયણા બિઝનેસ સ્કૂલ, ગુજરાત માં 3જી શ્રેષ્ઠ MBA કૉલેજ, EY સાથે તેની વ્યૂહાત્મક ભાગીદારી ની જાહેરાત કરતા ખુબ ગર્વ અનુભવે છે. આ ભાગીદારી નારાયણા બિઝનેસ સ્કૂલના MBA અને PGDM અભ્યાસક્રમમાં 14 મોડ્યુલ ધરાવતા CAFTA પ્રોગ્રામનો પરિચય આપે છે, જે વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોને એપ્લાઇડ ફાઇનાન્સ, ટ્રેઝરી ફાઇનાન્સ, અને […]
અસ્મિતા અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા ની અદામાં ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની એચ આર કમિટી સંસ્થાની મુલાકાતે અભ્યાસ સાથે તાલીમ મેળવતા દિવ્યાંગ બાળકો દ્વારા સરસ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરેલ.છેલ્લા છ વર્ષથી સંસ્થામાં અભ્યાસ સાથે તાલીમ લેતા દસ બાળકો ને દત્તક તરીકે લઈ તેઓનો ખર્ચ તથા શૈક્ષણીક વિભાગ માં વિવિધ રીતે કંપની […]
હજ-2024 (હિજરી-1445) માટે મુસાફરી કરતા હજયાત્રીઓ માટે ઘડવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ, કામચલાઉ રીતે પસંદ કરાયેલા આણંદ તાલુકા ના તમામ હજયાત્રીઓએ મેડિકલ સ્ક્રીનિંગ અને ફિટનેસ સર્ટિફિકેટ 04/02/2024 રવિવારે 09:-00 વાગે 1:00 વાગે બપોરે ના રવિવાર આણંદ સીવીલ હોસ્પિટલ ખાતે થી ફરજિયાત પણે મેળવવાનું રહેશે જે અંગે ની વિસ્તૃત માહિતી માટે ની […]