૦૦૦૦૦૦૦૦૦૦ યુવા મતદારોએ અચૂક મતદાન કરવા અનેઅન્યોને પણ મતદાન માટે પ્રેરિત કરવા ઉત્સાહ દર્શાવ્યો૦૦૦૦૦૦૦૦૦૦ ભરૂચઃ શુક્રવારઃ- લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરનારા યુવા મતદારોમાં જાગૃતતા કેળવવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જાગૃતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોલેજીયનો પણ લોકશાહીની પ્રક્રિયામાં મતાધિકારનો ઉપયોગ કરીને સહભાગી બને તે માટે કેમ્પસ એમ્બેસેડરની નિમણૂંક […]

૦૦૦૦૦ ચૂંટણી કામ માટે ઉપયોગમાં લેવાનાર મકાનો તથા તેના કમ્પાઉન્ડની ૨૦૦ મીટરના વિસ્તારની અંદર બીનઅધિકૃત વ્યક્તિ, વ્યક્તિઓએ પ્રવેશ કરવો નહી.૦૦૦૦૦ભરૂચઃ શુક્રવારઃ- લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ કાર્યક્રમ જાહેર થયેલ છે તે મુજબ ભરૂચ જીલ્લાની લોકસભાની સામાન્ય ચૂંટણીનું મતદાન તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ યોજાનાર છે અને મતગણતરી તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ થનાર છે અને તારીખ […]

ભરૂચઃ શુક્રવારઃ- લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ કાર્યક્રમ જાહેર થયેલ છે તે મુજબ ભરૂચ જીલ્લાની લોકસભાની સામાન્ય ચૂંટણીનું મતદાન તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ યોજાનાર છે અને મતગણતરી તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ થનાર છે અને તારીખ ૧૬/૩/૨૦૨૪થી આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયેલ છે ભારતના નિર્વાચન આયોગે બંધારણની કલમ-૩૨૪ હેઠળ મળેલ સત્તાની રૂએ આપેલ […]

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જુના દિવા ગામમાં ખેડૂત 5 હજારથી વધુ તાડફળી ઉતારી આર્થિક પગભર થયા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જુના દિવા ગામમાં આવેલ 1 હજાર તાડના ઝાડ ઉપરથી એક દિવસમાં 5 હજાર તાડ ફળી ઉતારી ખેડૂત સારી આવક મેળવી રહ્યા છે. તાડના ઝાડ વધુ પ્રમાણમાં ભારતના દરિયાકાંઠાના વિસ્તારો જેવા […]

ભારતના ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણી સમય દરમિયાન જાહેર શાંતિ અને સલામતી જાળવવા પગલા લેવા જરુરી છે. જેમાં કોઈ પણ પ્રકારની સુલેહશાંતિનો ભંગ ન થાય અને જાહેર સલામતી અને કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે જરુરી પ્રતિબંધ મુકવામાં આવ્યા છે. આગામી 7 મી મે 2024 ના રોજ લોકસભાની ચૂંટણીઓ યોજાનાર […]

મુંબઇના કલ્યાણ વેસ્ટ ખાતે સંતોષી માતા રોડ પર આવેલાં વિકાસ હાઇટ્સમાં રહેતાં અને મોર્ડન રોડ મેકર્સ પ્રા.લી. કંપનીમાં કોન્ટેટી સર્વેયર તરીકે ફરજ બજાવતાં હર્ષ કિરીટ ભાવસારના અમદાવાદ ખાતે રહેતાં સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગ હોય ગત 20મી એપ્રિલે તેમની પત્ની, બે જુડવા સહિત ત્રણ પુત્રી અને માતા સાથે અમદાવાદ ગયાં હતાં. […]

વેડચથી ઉબેર જવાના નર્મદા કેનાલ રોડ પર બનેલી દુર્ઘટના, ટ્રક ચાલક ફરાર રાજસ્થાનના તિતલવાણા ખાતે રહેતાં નારણારામ મિસરારામ પ્રજાપતિ પર ગઇકાલે સાંજે વેડચ પોલીસનો ફોન ગયો હતો. જેમાં હેડકોન્સ્ટેબલ ભરતદાને તેમને જણાવ્યું હતું કે, તમારા ભાઇ રાયચંદ મિસરારામ પ્રજાપતિનું વેડચ ગામે અકસ્માત થયો છે. જેના પગલે તેઓ તુરંત વેડચ આવવા […]

ભરૂચ જિલ્લાની હદમાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર અકસ્માતો વધી રહયાં છે ત્યારે અંકલેશ્વર નજીક આવેલી વર્ષા હોટલ પાસે ત્રણ વાહનો વચ્ચે અકસ્માતમાં બંદોબસ્તમાંથી પરત ફરી રહેલાં એક જીઆરડી જવાનનું મોત થયું છે જયારે બીજો સારવાર હેઠળ છે. અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશનના જીઆરડી જવાન રાજકુમાર ઝા અને મહેશ વસાવા પુનગામના […]

વાગરા તાલુકામાં આવેલાં વજાપુર ગામે ગેરકાયદે રીતે માટી ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની ફરિયાદ ભરૂચ ભુસ્તર વિભાગની ટીમને મળી હતી. જેના પગલે સ્થળ પર દરોડો પાડી ટીમે એક હિટાચી તેમજ એક ટ્રક જપ્ત કરી હતી. પ્રાથમિક તપાસમાં દહેજનો શખ્સ માટી ખનન કરાવતો હોવાનું માલુમ પડ્યું હતું. ભરૂચ જિલ્લામાં બેફામ રીતે […]

ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડા જિલ્લામાં પેરોલ, ફર્લો જમ્પ ફરાર આરોપી તથા નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ આદેશ આપ્યા હતા. જે અનુસંધાને એલસીબી પીએસઆઈ ડી.એ.તુવરના અને તેમની ટીમના માણસોએ આવા આરોપીઓને પકડી પાડવા માટે કામગીરી હાથ ધરી હતી. જેમાં ધી નેગોશિએબલ ઇન્સટુમેન્ટ એક્ટની કલમ 138ના કામે ત્રીજા એડીશનલ ચિફ જ્યુડીશિયલ […]

Breaking News