Spread the love ભરૂચ સક્રિય પત્રકાર સંઘ, ભરૂચ ફોરેસ્ટ વિભાગ, નંદેલાવ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે ૫૦ થી વધુ રોપાનું વૃક્ષારોપણ થયું દેશ અને દુનિયામાં જળ, જમીન, હવામાં થતા વિવિધ પ્રદુષણ થકી પૃથ્વી ગોળાનું તાપમાન એકંદરે વધી રહ્યું છે. દરવર્ષે ગત વર્ષ કરતા ઉનાળો વધુ આકરો બની રહ્યો છે, દેશમાં કેટલાક વિસ્તારોમાં […]
Spread the love ભરુચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે રાજપીપળા ચોકડી ઓવર બ્રિજ તરફ જવાના માર્ગ ઉપર સર્વિસ રોડ પૂરો થાય છે ત્યાં બે ઇસમો ઉભેલ છે.જે બંને પૈકી એક પાસે પિસ્તોલ છે અને કોઈ ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે.જેવી બાતમીના આધારે પોલીસે કાફલો […]
Spread the love આજરોજ પ્રજાપિતા બ્રહ્માકુમારી વાગરા ખાતે નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમા તાલુકા કક્ષાએ થી અલગ અલગ મહાનુભાવો ઉપસ્થિત રહી નારી જાતિ કલ્યાણ માટેનું એક આગવી ઓળખ ઉભી કરી જીવન પથ પર આગળ વધી પ્રગતિ અપાવે તેવી પહેલ કરી હતી નારી શક્તિને ઉજાગર કરવા માટે આ કાર્યક્રમ યોજવામાં […]
Spread the love આમોદ તાલુકાની કોલવણા પ્રાથમિક શાળાના સવા બે કરોડના ખર્ચે નવા બનેલા ૧૧ ઓરડાનું આજ રોજ ભરૂચ જીલ્લા સાસંદ મનસુખભાઈ વસાવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કોલવણા પ્રાથમિક શાળાના બાળકોએ સ્વાગત ગીત રજૂ કરી આવેલા મહેમાનોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.ત્યાર બાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી […]
Spread the love ભરૂચમાં સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુના આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુપૂજનનું આયોજન કરાયું હતું.જેમાં ગુજરાત ભરમાંથી ઉપસ્થિત ભાવિક ભકતોએ ગુરુનું પૂજન કરીને ધન્યતા અનુભવી હતી. ભજન સત્સંગ અને મહાપ્રસાદીનો કાર્યક્રમ યોજાયો ભરૂચના અમીધરા સોસાયટી ખાતે આવેલા સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ બાપુના આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુપૂજનનું આયોજન […]
Spread the love આયોજિત કેમ્પમાં ફ્રાન્સ (રિન્યુન ) થી પધારેલ બચો કા ઘરના ટ્રસ્ટી કે જેઓની પ્રેરણાથી દવાખાનાની સ્થાપના કરવામાં આવી હતી. એવા સખીદાતા મૌલાના ઈસ્માઈલ દયાદરવી સાહેબે પણ કેમ્પની મુલાકાત લઈ ખુશી વ્યક્ત કરી હતી. ભરૂચ-જંબુસર માર્ગ ઉપર આવેલ આમોદ સ્થિત બચ્ચોકા ઘર સંચાલિત રાહત દરના દવાખાના ખાતે શંકરા આઈ […]
Spread the love આજથી બરાબર 117 વર્ષ એટલેકે 20 જુલાઈ 1908 ના દિવસે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે સૌ પ્રથમ માંડવી શાખા શરૂ કરીને બેન્ક ઓફ બરોડા નો પાયો નાખ્યો હતો. ત્યાર પછી તેનો વ્યાપ વધારી દેશ વિદેશમાં તેની શાખાઓ શરૂ કરાઇ હતી. ત્યારબાદ ભારતના તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી દ્વારા બેંકોના […]
Spread the love કન્યાકુમારી થી કાશ્મીર એક વ્હીલ વાળી સાયકલ પર આજના યુવાનો માટે સે નો ટુ ડ્રગ્સ નાં સંદેશા સાથે નિકળેલા સાયકલિસ્ટ ભરૂચ આવી પહોંચતા ભરૂચનાં મહિલા સાયકલિસ્ટ સ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું….કન્યાકુમારી થી એક વ્હીલ વાળી સાયકલ પર 3700 કિલોમીટર જેટલું અંતર કાપીને કેરાલા કન્નૂર નાં સાયકલિસ્ટ […]
Spread the love ભરૂચ જિલ્લા પોલીસ વડાએ વાગરા તાલુકાના અનેક ગામના અગ્રણીઓને લોક દરબાર યોજી સાથે ત્રણ નવા કાયદાથી અવગત કર્યા સમગ્ર ભારત દેશમાં ત્રણ નવા ફોજદારી કાયદા – ભારતીય ન્યાય સંહિતા,ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય કાયદા નો અમલ ૧ જુલાઈથી શરૂ થઈ ગયો છે.આ કાયદા ભારતીય ફોજદારી ન્યાય […]
Spread the love ગુજરાત રાજ્ય એસ.ટી.નિગમ ના વડોદરા વિભાગ ના પાણીગેટ ડેપો ખાતે આજ રોજ તા,30જૂન ના રોજ વય મર્યાદા ને કારણે નિવૃત્ત થતા કર્મચારીઓ કરામતખાન પઠાણ (ડ્રાઈવર),સુરેશભાઈ મકવાણા(ક્લાર્ક) અને હનીફભાઇ શેખ(ડ્રાઈવર) નો એક ભવ્ય વિદાય સમારંભ ડેપો મેનેજર શ્રીમતી પાયલબેન પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજવા માં આવ્યો હતો,કરામત ખાન એસ.ટી.કર્મચારી […]