ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદ બંધ થતા માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ ભરૂચ દ્નારા મંજૂર થયેલા રસ્તાઓની કામગીરી અને વરસાદને કારણે ઘણા રસ્તાઓની હાલત બિસ્માર થઈ હતી. જેને ધ્યાને રાખીને હાલ વરસાદ રહી જતાં રસ્તાઓની પેવર થી ડામરના પટ્ટા મરવાની કામગીરી કરવામાં આવી રહી છે. સાથોસાથ સરકારશ્રી દ્વારા મંજૂર થયેલા રિસર્ફેસિંગના […]

ભરૂચ– સોમવાર- રાજ્યના ખેડૂતોને તાજેતરના કમોસમી વરસાદને કારણે થયેલા ખેતી પાકોના ભારે આર્થિક નુકસાનમાંથી ફરી બેઠા કરવા, ગુજરાત સરકાર દ્વારા ઐતિહાસિક અંદાજિત રૂા.૧૦,૦૦૦ કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોની સંકટ સમયમાં સંવેદનશીલતા દાખવતાં, હંમેશા ખેડૂતોની પડખે રહેતી આપણી સરકારે પિયત અને બિનપિયત બંને પ્રકારના […]

ભરૂચ– સોમવાર – ગુજરાતમાં હાલમાં થયેલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પાક નુકસાન બદલ સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરાયું છે જેને કૃષિ આગેવાનોથી લઈ અને સહકારી સંસ્થાઓના હોદ્દેદારો અને ખેડૂતો તમામે આવકાર્યું છે. આ રાહત સહાય પેકેજને આવકારતા અંકલેશ્વર એ.પી.એમ.સી.ના સેક્રેટરી શ્રી ભાસ્કરભાઈ ભટ્ટે કહ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી […]

મિલ્ક સિટી આણંદ ખાતે ગઈકાલે ચરોતર વોહરા સમાજની(68 સમાજ) મહિલાઓ નું સશકિતકરણ સેમિનાર નું એક સંમેલન ગઈકાલે યોજાયુ હતું.ખૂબ મોટી સંખ્યામાં સમાજમાં થી મહિલાઓ એ હાજરી આપી.પોતાના સામાજિક આર્થિક પ્રશ્નો રજૂ કર્યા, શરિયત ની પાબંદી સાથે પણ બિઝનેસ, ગૃહ ઉદ્યોગ કરી કઈ રીતે કુટુંબ ને આગળ લાવી શકાય તેની ચર્ચા […]

ભરૂચ- રવિવાર- રાજ્ય સરકારે અગાઉની જેમ આ વખતેય ધરતીપુત્રો પ્રત્યેની સંપૂર્ણ સહાનુભૂતિ સાથે કુદરતી આફત સામે તેમની પાછળ પડખે ઊભી રહીને સહાય આપવાનો પરંપરાગત અભિગમ જાળવ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કિસાન હિતકારી દિશા-દર્શન હેઠળ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ખેડૂતોના કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ […]

ભરૂચ – રવિવાર – મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરના કમોસમી વરસાદના કારણે સર્જાયેલ અસાધારણ સ્થિતિમાં ખેતી પાકોને થયેલા નુકસાનમાંથી ખેડૂતોને ઝડપભેર બેઠા કરવા માટે આશરે ૧૦ હજાર કરોડ રૂપિયાનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યું છે. મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયને વધાવતા અંકલેશ્વર તાલુકાના ખેડૂત જમયલ મગન પટેલ શ્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી […]

ભરૂચ- રવિવાર – રાજ્ય સરકારની ખેડૂતોને દસ હજાર કરોડની આર્થિક સહાય પેકેજ જાહેરાતને પગલે ભરૂચ જિલ્લાના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. ભરૂચના હાંસોટ તાલુકાના કુંડાદરા ગામના 54 વર્ષીય ખેડૂત શ્રી ગેમલસિંહ પી પટેલે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે 6 મહિના સુધી ખૂબ વરસાદ પડ્યો છે. અને ખેડૂતને કમોસમી વરસાદથી […]

ભરૂચ – શુક્રવાર – વિલાયત જીઆઈડીસી ખાતે આવેલ કલરટેક્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લિ. ખાતે નાયબ નિયામક શ્રી ઔદ્યોગિક સ્વાસ્થ્ય અને સલામતી વિભાગ ભરૂચ કચેરી દ્વારા વિલાયત, દહેજ, પાલેજ, જંબુસર, અને સાયખા જીઆઇડીસીના ઔદ્યોગિક એકમો માટે એક ઔદ્યોગિક સ્વાસ્થ્ય અને સલામતી જાગૃતિ માટે સેફટી ઓફિસરની તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમ […]

ભરૂચ – શુક્રવાર – ભરૂચ જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા ચાલુ વર્ષે રવિ સિઝન અંતર્ગત ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની યોજના હેઠળ ૧૪૨ ક્લસ્ટર બનાવ્યા છે તે પૈકીના ૫૭ ક્લસ્ટરના કૃષિસખી અને કોમ્યુનિટી રિસોર્સ પર્સન દ્વારા પ્રતિ ક્લસ્ટર ૧૨૫ પ્રાકૃતિક ખેતી કરવા માંગતા ખેડૂતોની યાદી તૈયાર કરી છે. જે ખેડૂતોની કૃષિ […]

ભરૂચ – શુક્રવાર – ભારતના રાષ્ટ્રગીત “વંદે માતરમ”ના નિર્માણને ૧૫૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ તા. ૦૭મી નવેમ્બરના રોજ રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ કાપસેની મુખ્ય ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવી હતી. […]