વાલિયા ચોકડી પાસે એસટી બસની ટક્કરે બાળકને ઇજા

અંકલેશ્વર ની વાલિયા ચોકડી પાસે એસટી બસના ચાલકે બાળકને અડફેટમાં લેતા સારવાર હેઠળ છે. સ્થાનિક શ્રમજીવી બાળક અકસ્માત નો ભોગ બન્યો હતો. સરકારી બસ ચાલાક ભાગવા જતા લોકો પકડી પોલીસ ના હવાલે કર્યો હતો.બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર ની વાલિયા ચોકડી પાસે બાળક ઉભું હતું તે દરમિયાન પુરપાટ ઝડપે પસાર થતી મહુવા સુરત જતી બસના ચાલકે બાળક એ અડફેટમાં લેતા બાળકને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું જયારે બસ ચાલક બસ લઇ ફરાર થઇ જતા આસપાસના વાહન ચાલકો એ પીછો કરી બસ એ ઝડપી પાડી હતી અને જીઆઇડીસી પોલીસને જાણ કરી હતી તેમજ બસ ચાલાક પોલીસ ના હવાલે કર્યો હતો. વાલિયા ચોકડી પાસે રહેતા શ્રમજીવી પરિવારની બાળકી હોવાનું ખુલ્યું હતું. ત્યારે હાલ બાળકી સારવાર હેઠળ છે તો પોલીસે ગુનો નોંધ્યો હતો.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અંકલેશ્વરમાં બે મિત્રોના જીવનમાં એક યુવતીના આગમને દુશ્મની ઉભી કરી, પ્રેમીએ પૂર્વ પ્રેમીને મોતને ઘાટ ઉતાર્યો

Sun Jul 18 , 2021
અંકલેશ્વરના તરીયા બસ સ્ટેન્ડ પાસે એક નર્સના પહેલા પ્રેમીનો બીજા પ્રેમીએ 6 સાથીદારોની મદદથી હત્યા કરી કાંટો કાઢ્યો હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર પ્રકરણમાં નર્સ પ્રેમિકા 2 મિત્રો વચ્ચે દુશ્મનીનું કારણ બની છે. તરિયા ગામના પાટિયા પાસે પૂર્વ પ્રેમીને આંતરી માથા, હાથ, પગ અને મોઢા ઉપર ધારિયાના ઉપરાછાપરી […]

You May Like

Breaking News