પત્રકાર બિંદેશ્વરી શાહ એ P.hd ડોક્ટરેટ ડિગ્રી પ્રાપ્ત કરતા ધારાસભ્યો દ્વારા એમનું સન્માન કરાયું. આજરોજ વ્યારા કાલિદાસ હોમિયોપેથી કોલેજ ખાતે પત્રકાર એકતા પરિષદના અધિવેશન સાથે તાપી જિલ્લા કર્મયોગી પુરસ્કાર 2023 નું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં ધરાસભ્યો,પાલિકા પ્રમુખ અને પોલીસ વિભાગ ની હાજરી માં અલગ અલગ ક્ષેત્રના 20 વ્યક્તિઓને કર્મયોગી […]
Month: August 2023
અંકેલેશ્વર બી ડિવિઝન પોલીસે આજ રોજ પ્રતિન ચોકડી રેલ્વે માર્ગને અડચણ રૂપ 40 બાઈક ડિટેઇન કરી પોલીસ મથકે ટોઈંગ કરી લઇ જવા આવી હતી. જ્યારે માર્ગ પર અવરોધ રૂપ લારી-ગલ્લા પણ ઉઠાવી તેમની સામે ગુનો દાખલ કરવા કાર્યવાહી આરંભી હતી.અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા શનિવાર ના રોજ પ્રતિન ચોકડીથી […]
ભરૂચ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દિન પ્રતિદિન આધુનિક થઈ રહ્યું છે કે 50 વર્ષ પહેલાના જમાનામાં જતુ હોય તેમ કામગીરી કરી રહ્યું છે.અંકલેશ્વર વાલિયા અને નેત્રંગ રાજ્ય ધોરીમાર્ગ જ્યારે નવનિર્માણ પામી રહ્યો હતો ત્યારે સામાન્ય મશીનરીથી રસ્તો બનાવ્યો તેની પર કોઈ અધિકારી નિરીક્ષણ નહીં કરતા સાવ ખેંગારના વખતનો રસ્તો […]
કેન્દ્ર સરકારની ‘One District, One Product પહેલ ગુજરાતની ‘વિસરાતી’ કળા-કારીગરીને જીવતદાન આપનારી બની રહેશે. રાજ્ય સરકારે ODOP હેઠળ રાજ્યના દરેક જિલ્લાની એક કે તેથી વધુ મહત્વની વસ્તુઓને વિશ્વ કક્ષાએ પહોંચાડવા માટે તૈયારીઓ કરી છે.7મી ઑગસ્ટના રોજ જ્યારે નેશનલ હૅંડલૂમ દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે રાજ્ય સરકારે ODOP હેઠળ હસ્તકળા-હાથશાળ […]
****** ભરૂચ હવે ભાગ્યું – ભાંગ્યુ ભરૂચ નથી રહ્યું પણ ભવ્ય અને સમુધ્ધ ભરૂચ બનવા તરફ ડગ માંડી રહ્યું છે. -સાંસદશ્રી મનસુખભાઈ વસાવા****** ૧૧૭ વર્ષથી અવિરત સેવા આપતા આવેલા રેલ્વે સ્ટેશનનો કાયાકલ્પ થતા ભરૂચની ભવ્યતા અને અસ્મિતા ઉજાગર થશે**** ભરૂચ-રવિવાર- આજરોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે વિડીયો કોન્ફરન્સિંગના […]
ઐતિહાસિક ભરૂચનું 100 વર્ષ જૂનું રેલવે સ્ટેશન હવે ₹34 કરોડના ખર્ચે આધુનિક બનવા જઇ રહ્યું છે.આગામી 6 ઓગસ્ટે અમૃત સ્ટેશન સ્કીમ હેઠળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રી-ડેવલોપમેન્ટ થનારા દેશના 508 રેલવે સ્ટેશનોનો શિલાન્યાસ કરવાના છે.ભરૂચનું 100 વર્ષ જૂનું રેલવે સ્ટેશન પણ 34 કરોડના ખર્ચે આધુનિક અને વધુ સુવિધાસભર બનનાર છે. આજે […]
ભરૂચના ઝઘડિયાના હરિપુરા પાટીયા પાસે ટ્રક અને સ્કુલ વાન વચ્ચે અકસ્માત સર્જાતા દોડધામ મચી જવા પામી હતી. ઝઘડિયા તાલુકાના રાજપારડી – ઉમલ્લા વચ્ચે આવેલા હરિપુરા ગામના પાટીયા નજીક એક ટ્રક અને શાળાના વિધાર્થીઓને પરત ઘરે લઇને જતી સ્કુલ વાન વચ્ચે ધડકાભેર અકસ્માત સર્જાયો હતો.અચાનક અકસ્માત સર્જાતા છાત્રોની ચીસાચીસથી આસપાસના લોકો […]
પાનોલી ફાયર વિભાગે સ્થળ પર દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો મુંબઈ એન.સી.એ અને ભરૂચ જિલ્લા દ્વારા ગત ઓગસ્ટ માસમાં 2428 કિલો રૂ.4856 કરોડનું ડ્રગ પાનોલી જીઆઇડીસી માં આવેલ ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપનીમાંથી અને મુંબઈથી ઝડપી પાડ્યું હતું. જીવન રક્ષક દવા બનાવામાં ની આડ માં એમ.ડી. ડ્રગ્સ નું ઉત્પાદન […]
ભરૂચ જિલ્લામાં આવેલા અટાલી ગામના યુવા અને સામાજીક કામમાં અંગ્રેશર રેહનાર એવા ઇન્દ્રજીત સિંહનો આજરોજ જન્મ દિવસ હોઈ તેઓ દ્વારા સ્કૂલના બાળકો અને ગામના બાળકોને ઘરે લઈ જઈ ભોજન કરાવી દરેક બાળકને કંપાસના બોક્સનું વિતરણ કરી અને બાળકોને શિક્ષણ શેત્રે આગળ વધવા અને જો કોઈ બાળક શિક્ષણના સાધનોના ખરીદી શકતા […]
સામાજિક વનિકરણ વિભાગ ભરૂચ દ્વારા,માન મંત્રી, આદિજાતિવિકાસ, પ્રાથમિક માધ્યમિક, અને પ્રોઢ શિક્ષણ, ગુજરાત સરકાર,ડો. કુબેર ડીંડોરના અધ્યક્ષ સ્થાને ઊજવણી.કલક ગામે ભરૂચજિલ્લા વનરક્ષક વિભાવ, ગામના સરપંચ, શિક્ષક ગણ વિદ્યાર્થીઓ અને ગામના ભાઈઓ બેનો ઉપસ્થિતિ રહ્યા,સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમનું પણ આયોજન.સઁસ્કૃતિ અને પરંપરા મુજબ દીપપ્રાગટ્યકરી ઉપસ્થિતોને આવકારવામાં આવ્યા,વનરક્ષક વિભાગ જિલ્લા કક્ષાના, IFS અધિકારી […]