જંબુસર નગર પાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનનો અનોખો કાર્યક્મ યોજાયો…

Views: 26
0 0

Read Time:1 Minute, 10 Second
        જંબુસર નગરપાલિકા દ્વારા આયોજિત સ્વચ્છતા અભિયાન ના કાર્યક્મ માં નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓ જોડાયા હતા જેમાં નાટક દ્વારા જંબુસરમાં જુદા જુદા વિસ્તારોમાં તેમજ આખિર માં સ્વરાજ ભવન ખાતે સ્વચ્છતાનો સરસ સંદેશ આપ્યો હતો તેમજ  " એક પેડ મા કે નામ " અનુસંધાને વૃક્ષારોપણ કાર્યક્મ કરવામાં આવ્યું હતું 

       જેમાં મોટી સઁખ્યા માં લોકો એ ભાગ લીધો હતો. આ કાર્યક્મ માં શહેર અગ્રણી મનનભાઈ પટેલ,તેમજ પંકજભાઈ પટેલ,તેમજ જીગ્નેશ ભાઈ રાણા, તેમજ રાજેન્દ્રસિંહ દરબાર, તથા અલ્પેશભાઈ પટેલ,હિતેશભાઈ પટેલ,અનિરુદ્ધસિંહ રાવલજી, તેમજ નગરપાલિકાના કર્મચારીઓ અને નવયુગ વિઘ્યાલય ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો...

તસ્લીમ પીરાંવાલા… જંબુસર..

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

દાહોદ જિલ્લાના એક તાલુકામાં પ્રાથમિક શાળામાં બાળકી ની હત્યા ને લઈને બાળકી ના પીડીત પરિવાર ને સાંત્વના આપવા ગામમાં નેતાઓનો મેળાવડો

Mon Sep 30 , 2024
Spread the love             દાહોદ જિલ્લાના એક તાલુકામાં પ્રાથમિક શાળામાં બાળકી ની હત્યા ને લઈને બાળકી ના પીડીત પરિવાર ને સાંત્વના આપવા ગામમાં નેતાઓનો મેળાવડો જોવા મળે છે ત્યારે આજે ગુજરાત સરકાર નાં શિક્ષણ મંત્રી કુબેર ડીડોર અને દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર અને લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર દ્રારા બાળકી ના પીડીત પરિવાર […]
દાહોદ જિલ્લાના એક તાલુકામાં પ્રાથમિક શાળામાં બાળકી ની હત્યા ને લઈને બાળકી ના પીડીત પરિવાર ને સાંત્વના આપવા ગામમાં નેતાઓનો મેળાવડો

You May Like

Breaking News

error: Content is protected !!