જંબુસરના નવયુગ વિદ્યાલયમાં ૩૦૨ મોં નિ:શુલ્ક નેત્રરોગ નિદાન શિબિર કાર્યક્મ યોજાયો…

જંબુસરના નવયુગ વિદ્યાલયમાં નિ : શુલ્ક નેત્રરોગ નિદાન શિબિર કાર્યક્મ યોજાયો જેમાં મોટી સખ્યામાં ગરીબ દર્દીઓ એ લાભ લીધો હતો “જન સેવા એ જ પ્રભુ સેવા”અને “માનવ સેવા એ જ માધવ સેવા ” અંતર્ગત અલગ અલગ સેવાકીય પ્રવૃતિ કરવામાં આવે છે જે અનુસંધાને આજરોજ ૩૦૨ મો નિઃશુલ્ક નેત્રયજ્ઞ યોજાયો જેમાં મોટી સંખ્યામાં આંખના દર્દીઓ લાભ લીધો હતો.

તેમજ શંકરા આઈ હોસ્પિટલ મોગર,તેમજ રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્રારા તમામ સુવિઘા સાથે જેવા કે દર્દીઓને વેલ, છારી ઝામર અને મોતિયાના પ્રોબ્લેમ હોય તેવા દર્દીઓ ને શંકરા આઈ હોસ્પિટલ (મોગર) લઈ જવામાં આવશે અને દર્દીઓને તમામ સુવિઘા આપવામાં આવશે જેવી કે રહેવાની ,જમવાની તેમજ , દવા,ચશ્મા અને તમામ સારવાર બાદ જંબુસર પરત મૂકી જવામાં આવશે એમ શાળાના મંડળ અને શાળા પરિવારે જણાવ્યું હતું…


તસ્લીમ પીરાંવાલા… જંબુસર…

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

વડોદરા ગ્રામ્યના ભાયલી વિસ્તારમાં રાત્રીના સમયે સગીરા સાથે ગેંગરેપ વિથ લુંટનો ગંભીર ગુનો આચરનાર ત્રણેય આરોપીઓને ૪૮ કલાકમાં શોધી કાઢી અનડીટેકટ ગુનો ડીટેકટ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ….

Tue Oct 8 , 2024
ઉપરોક્ત સગીરા સાથે આરોપીઓ દ્વારા ગેંગરેપનો ગંભીર પ્રકારનો ગુનો આચરી મોબાઇલ ફોનની લુંટ કરવાનો અનડીટેકટ ગંભીર પ્રકારનો ગુનો હોય જેથી વડોદરા ગ્રામ્ય એલ.સી.બી. તથા એસ.ઓ.જી પોલીસ સાથે મળી આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને લુંટ કરી લઇ ગયેલ તેમજ ગુનામાં ઉપયોગ કરેલ મો.સા. સહીતનો મુદ્દામાલ સત્વરે શોધી કાઢવા અંગેની સુચના માનનીય પોલીસ […]

You May Like

Breaking News