ભરૂચ, પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં ભરૂચ ની જનતા માટે સારા સમાચાર

ભરૂચ વેલ્ફર હોસ્પિટલ માં કોવિડ 19 નિ મહામારી ના સમય ને ધ્યાનમાં લય સાઇમભાઇ ફાસીવાલા વેલફેર હોસ્પિટલ માં આજરોજ 64 bed નિ સુવિધા આપી મહાન અને ઉદારતાની મિસાલ કાયમ કરી છે. જેમાં રિપોર્ટ ના પણ ખર્ચ લેવામાં આવતા નથી.. જેમ કે હાલ બધીજ હોસ્પિટલ ઑ માં લખો રૂપિયા નિ લૂંટ મચાવી છે તેવાજ પ્રકોપિ સમય માં સલીમભાઇ ફાસીવાલા એ એક મિસાલ કાયમ કરી છે. ગરીબો ના મસીહા બની લોકોમાટે ફરિસ્તા રૂપ માં સામે આવ્યા છે. આવી પરિસ્થિતિ માં લોકોને કામ કાજ બંદ રોજગારી બંદ ખાવાના ફાંકા હોય અને ઉપરથી આ જાનલેવા ગંભીર બીમારી.. તો આવા સમય માં સલીમભાઇ માનવતા દાખવી લોકોમાટે સંજીવની સમાન છે

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

પૂજા કરવા ગયેલા લોકો પર કાર્યવાહી કરવા માં આવી અમદાવાદ પોલીસ

Tue Jul 21 , 2020
20 July, 2020 નારી પ્રહાર ન્યૂઝ // (salman amin )અમદાવાદ. કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ હતુ. જેનો ભંગ કરતા પોલીસ કાર્યવાહી કરે છે. અમદાવાદ રિવરફ્રન્ટ પર આમ જ કેટલાક લોકો એકઠા થયા હતા. જે કોઇ વિધિ કે પૂજા કરાવી રહ્યા હતાં. સમગ્ર મામલો પોલીસના ધ્યાનમાં આવતા પોલીસે […]

You May Like

Breaking News