પારખેત ગામ ખાતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંરક્ષણ પરિષદ આગળ આવી માનવ અધિકાર અને માનવહિતનું કાર્ય કર્યું..

આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંરક્ષણ પરિષદ. ભરૂચ તાલુકાના પારખેટ ગામ ખાટે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંરક્ષણ પરિષદ. આગળ આવી માનવ અધિકાર અને માનવહિત નું કાર્ય કર્યું આજ રોજ એક વ્યક્તિ ની લેખિત શિકાયત મળતા, ભરૂચ જિલ્લાના અલ્પસંખ્યક વિભાગના ઉપપ્રમુખ મોહસીન મહમદ પટેલ ભરૂચ તાલુકાના પારખેટ ગામ પંચાયતની મુલાકાત લેતા જણાવ્યું હતું કે, સરફરાઝ અહમદ કોસિયા નામના વ્યક્તિ એ મકાન બાંધકામ માટેની પરવાનગી બાબત પંચાયત મા ગયા હતા, ત્યારે તેઓને ડિશપેચ રિસિવીંગ માંગતા અણસમજ ને લય સરપંચ કાભયભાઈ વસાવા અને સરફરાઝભાઈ વચ્ચે મતભેદ થતા ત્યાર બાદ સરફરાઝભાઈ એ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંરક્ષણ પરિષદ ભરૂચ જિલ્લા કાર્યાલયમાં પોતાની વેદના લેખિત રજૂઆત કરવામાં આવી જે મતભેદ દૂર કરવા પારખેટ ગામ પંચાયત ટલાટી દક્ષાબેન ગામીત તથા સરપંચ કાભયભાઈ વસાવા તથા મોહસીન પટેલ (આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંરક્ષણ પરિષદ) પ્રયાસથી સરફરાઝ અહમદ કોસિયા ને મકાન બાંધકામ કરવામાં માટે આવનારી ગામ પંચાયતની ચૂંટણી બાદ જેતે ગામ સભાની પહેલા મીટીંગમાં થરાવ પસાર કરી, પરવાનગી મળી રહેશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

કોરોના ઇફેક્ટ / દુબઈ થી પરત ફરતા અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર સામાન્ય યાત્રીની જેમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો....

Fri Dec 10 , 2021
ગાંધીનગર: ગુજરાતનાCM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં દુબઇની બે દિવસીય મુલાકાતે ગયેલું ગુજરાત સરકારનું પ્રતિનિધિ મંડળ ગુરુવારે અમદાવાદ રાત્રે પરત આવ્યું હતું. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સામાન્ય યાત્રીની જેમ જ આરોગ્ય તપાસ અને જરૂરી ટેસ્ટ કરાવ્યા હતા. વિદેશથી આવતા પ્રવાસીઓ-યાત્રિકો માટે ભારત સરકારે દેશના તમામ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આગમન સમયે આરોગ્ય તપાસ […]

You May Like

Breaking News