એંકર :: ભરૂચ તાલુકાના નબીપુર પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટરની અધ્યક્ષતામાં નબીપુર પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં આગામી ગણેશ મહોત્સવ તેમજ મોહરમ પર્વની ઉજવણી બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું…વિઓ :: આગામી ગણેશ મહોત્સવ તેમજ મોહરમ પર્વ પ્રસંગે ભરૂચ તાલુકાના નબીપુર પોલીસ મથકમાં ગતરોજ શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. નબીપુર પોલીસ મથકના પી.એસ.આઈ. અમીરાજસિંહ જે. રણાની અધ્યક્ષતામાં હિંદુ – મુસ્લિમ આગેવાનોની ઉપસ્થિતિમાં આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં નબીપુર પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેકટર અમરસિંહ જી રણા એ આગામી ગણેશ મહોત્સવ તેમજ મોહરમ પર્વ શાંતિપૂર્ણ રીતે સોહાર્દ ભર્યા વાતાવરણમાં ઉજવણી કરવા અપીલ કરી હતી.હાલ ચાલી રહેલી કોરોના મહામારી વચ્ચે સરકારની માર્ગદર્શિકા મુજબ સોશ્યલ ડિસ્ટન્સ તેમજ માસ્ક સાથે પર્વોની ઉજવણી કરવા બન્ને સમુદાયના આગેવાનોને ખાસ અપીલ કરી હતી. આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં નબીપુર પોલીસ મથકની હદમાં આવતા ૩૩ ગામના સરપંચો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શાંતિ સમિતિની બેઠકમાં ઉપસ્થિત સરપંચો તેમજ આગેવાનોએ તેઓના તરફથી સંપૂર્ણ સહકારની ખાત્રી ઉચ્ચારી હતી…*રિપોર્ટર: mohsin kara

બ્રેકીંગ ન્યૂઝ ભરૂચ ઝઘડિયાના પીપોદરા થી સંજાલી ગામ જતા માર્ગ પર લૂંટ ખાનગી ફાઇનાન્સના કલેક્શન કર્મચારીને રોકી ઝપાઝપી કર્યા બાદ ત્રણ બાઇક સવારોએ ચલાવી લૂંટ મોબાઇલ ફોન તેમજ 32 હજારના રોકડ ની લૂંટ ચલાવી 3 ઈસમો ફરાર ઉમલ્લા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી

ભરૂચ દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં ફરી એકવાર આગની ઘટના ફાયર વિભાગે ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવ્યો અગાઉ લાગેલ આગની ઘટનામાં 12 લોકોના નિપજ્યા હતા મોત ક્લોઝર નોટીસના કંપનીનો પ્લાન્ટ હતો બંધ હાલતમાં, કાટમાળ હટાવવાની કામગીરી દરમ્યાન લાગી હતી આગ

ભૂમાફિયાઓ સાવધાનઃ કડક કાયદો આવશે : ૧૪ વર્ષની જેલગુજરાત સરકાર અન્ટી લેન્ડ ગ્રેબિંગ કાયદામાં ફેરફાર કરવા જઇ રહી છે : વધુ આકરી સજા અને દંડની જોગવાઇઃ સરકાર ચોમાસુ સત્રમાં લાવશે બિલ : ગુનેગારને જમીનની જંત્રી જેટલો દંડ પણ ભરવો પડશેઃ જમીનના કેસ ચલાવવા ખાસ કોર્ટ : સરકાર સ્પે. પબ્લીક પ્રેપ્સીકયુટરની […]

Apda PC દિનેશભાઇ નરસિંહbભાઈ રાજપારડી પો. સ્ટ PC ફિરોજભાઈ ફતુજીભાઈ “બી”ડીવીજન પો.સ્ટે. નાઓને આજ રોજ 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસે અમોને ભારત સરકાર ના MINISTER OF HOME AFFAIRS તરફ થી તથા ગુજરાત સરકાર ના HOME DIPARTMENT તરફ થી (1) જીવન રક્ષક એવોર્ડ મેડલ તથા (2)જીવન રક્ષા મિનિએચર મેડલ (3) સન્માન પત્ર […]

સુપ્રીમ કોર્ટે 5 ઓગસ્ટે આ મામલે સુનાવણી પૂર્ણ કરીને પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. અગાઉ પ્રશાંત ભૂષણે પોતાના બે ટ્વીટ્સનો બચાવ કર્યો હતો. ભૂષણે કહ્યું હતું કે, આ ટ્વીટ જજો વિરુદ્ધ તેમના વ્યક્તિગત સ્તર પર આચરણને લઈને હતા. આથી તે ન્યાય તંત્રમાં અવરોધ ઉભો નથી કરતા. કોર્ટમાં સુનાવણી દરમિયાન ભૂષણનો […]

Breaking News