આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા, ઇન્ડિયા ગઠબંધન 300 સીટો મેળવી સરકાર બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો

આમ આદમી પાર્ટીના દિલ્હીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહે ભરૂચ ખાતે ચૈતર વસાવાના પ્રચારમાં આવતા ભાજપ અને મોદી પર શાબ્દિક પ્રહારો કરવા સાથે ઈન્ડીયા ગઠબંધન 300 થી વધુ સીટ મેળવી સરકાર બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.અંક્લેશ્વર ખાતે ચૈતર વસાવાના પ્રચારની પદયાત્રામાં જતા પૂર્વે આપના સાંસદ સંજય સિહે ભરૃચ ખાતે ટૂંકા રોકાણ દરમ્યાન પત્રકારો સાથેની વાતચીત જણાવ્યું હતું કે,ભાજપ અને મોદી પર આકરા પ્રહારો કર્યા હતા.ગઠ બંધનના પી.એમ.ચહેરાના મુદ્દે નિષ્ઠાવાન અને પ્રમાણિક વ્યક્તિ આવશે તેમ કહી ગોળ ગોળ જવાબ આપ્યો હતો.જ્યારે ભાજપના 400 પારને પણ ઝુમલો કહીં કટાક્ષ પણ કર્યો હતો.જ્યારે ઈન્ડીયા ગઠબંધન 300 થી વધુ સીટ મેળવી સરકાર બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભરૂચના વયસ્ક મતદારોના ઘરે પહોંચી ચૂંટણી તંત્રએ મતદાન કરાવ્યું, 102 વર્ષના વૃદ્ધાએ વોટ આપી મતદાન કરવા લોકોને અપીલ કરી

Sat Apr 27 , 2024
લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી વિભાગ દ્વારા મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમાં વૃદ્ધ અને દિવ્યાંગ મતદાતાઓ સરળતાથી મતદાન કરી શકે તે માટે અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જે અંતર્ગત ભારતીય ચૂંટણી પંચ દ્વારા 85 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધજનો ઘર બેઠાં […]

You May Like

Breaking News