ટંકારીઆના શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા ગરમ ધાબળાઓનું નિઃશુલ્ક વિતરણ

ગરીબ તેમજ આર્થિક રીતે પછાત વર્ગના લોકોને ધ્યાને રાખી શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીયા દ્વારા ગરમ ધાબળાઓ ટંકારીઆ તથા પાલેજ તેમજ નેશનલ હાઇવે તથા ભરૂચ શહેરના સ્લમ વિસ્તારોમાં રૂબરૂ જઈ જેઓ જેઓ ફૂટપાથ અથવા રસ્તા પર રાત્રી દરમ્યાન ઠંડીમાં ખુલ્લામાં રેન બસેરા કરવાવાળા ગરીબ લોકોને આ ધાબળાઓનું કોઇપણ જાતના ભેદભાવ વગર વિનામૂલ્યે વિતરણ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ રજુ કરી જન સેવા એ જ ઉત્તમ સેવા એ ઉક્તિને સાર્થક સાબિત કરી છે.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

જીતાલી ગામે વકફ બોર્ડ મંજૂરીનો બનવાતી પત્ર બનાવનાર નવી મસ્જિદના વહીવટકર્તાની પોલીસે ધરપકડ કરી

Sun Dec 24 , 2023
અંકલેશ્વરના જીતાલી ગામ ખાતે વકફ બોર્ડ મંજુરીનો બનાવટી પત્ર બનાવનાર નવી મસ્જિદના વહીવટની રજિસ્ટ્રાર અધિકારી દ્વારા બી ડિવિઝન પોલીસ મથકે કચેરીમાં ખોટા પત્ર અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે અંગે ખોટા પત્ર ઉપયોગ કરી જમીન વેચાણ દસ્તાવેજ તૈયાર કરાવી નોંધણી કરનાર મૌલાનાની પોલીસે ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી હતી.અંકલેશ્વર સબ […]

You May Like

Breaking News