ભાજપ આયોજીત અલ્પસંખ્યક મોચાઁ ના આગેવાનો સાથે સામાજીક સંવાદ કાર્યક્રમ રાજપૂત છાત્રાલય ખાતે યોજાયો હતો.


ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાના સમર્થનમાં લઘુમતી સમાજ સાથે સામાજિક સંવાદ યોજયો હતો.

ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં લઘુમતી સમાજ સાથે સીધો સંવાદ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે કરેલા કાર્યો વર્ણવાયા હતા. સંવાદમાં હાજર લઘુમતી સમાજના આગેવાનોએ પણ ફરી એકવાર મોદી સરકારનો સુર વ્યક્ત કર્યો હતો. સંવાદમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, પ્રદેશ લઘુમતી મોરચા મહામંત્રી જૈનુલ અંસારી, ઝહીર કુરેશી, મલંગ પઠાણ, ઇમરાન ભઠ્ઠી, લઘુમતી સમાજ પ્રમુખ ગુલામભાઈ, હનીફભાઈ પતંગ, ઈંદ્રિશભાઈ સહિતના મોટી સંખ્યામાં જોડાયા હતા.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ચોતરફ પાણીથી ઘેરાયેલા આલિયાબેટના મતદારો માટે ચૂંટણી તંત્ર દ્વારા શિપિંગ કન્ટેનરમાં ઉભું કરાયું મતદાન મથક

Mon May 6 , 2024
વાગરા: ચોતરફ પાણીથી ઘેરાયેલા આલિયાબેટના મતદારો માટે ચૂંટણી તંત્ર દ્વારા શિપિંગ કન્ટેનરમાં ઉભું કરાયું મતદાન મથક ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા અંતરિયાળ આલિયા બેટમાં ૧3૯ પરિવારોના ૨૫૪ મતદારો લોકશાહીના ધબકારને જીવંત રાખશે અરબી સમુદ્ર અને નર્મદા મૈયાના સંગમ સ્થાને આવેલા આલિયા બેટના મતદારો માટે વિશેષ વ્યવસ્થા ભારતીય ચૂંટણી પંચનો ‘એવરી […]

You May Like

Breaking News