ગુજરાત રાજ્ય સરકારનો નિર્ણય..

અમદાવાદ-વડોદરા-સુરત-રાજકોટ ચાર મહાનગરોમાં ૧૫મી ફેબ્રુઆરી સુધી કરફ્યૂ યથાવતરાત્રીના ૧૧ થી સવારે ૬ સુધી કરફ્યુ યથાવતકોરોના સંક્રમણ નિયંત્રણ અને લગ્ન પ્રસંગમાં હવે વધુમાં વધુ ૨૦૦ વ્યક્તિઓની છૂટSOPના નિયમોનો ભંગ કરનારાને સજા થશે

હોલ – હોટેલ – બેંકવેટ હોલ – ઓડિટોરિયમ – કોમ્યૂનિટી હોલ – ટાઉન હોલ – જ્ઞાતિની વાડી જેવા બંધ સ્થળોએ સામાજીક – ધાર્મિક – મનોરંજન કે અન્ય સમારોહ – કાર્યક્રમો માટે સ્થળની કેપેસિટીના પ૦ ટકાની મર્યાદામાં સંખ્યા રાખી શકાશે

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભરૂચ હાથી ખાના વિસ્તાર ના રહીશો ની ચીમકી અશાંતધારાનો ચુસ્તપણે પાલન કરાવો, નહિ તો ચૂંટણી બહિષ્કાર ની અપાઇ ચીમકી,..

Sun Jan 31 , 2021
હાલ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીની મોસમ જામી છે,તેવા માં પ્રજા પણ હવે પોતાના વિસ્તાર ના પ્રશ્ર્નોના નિરાકરણ માટે હવે રાજકારણીઓ સામે મેદાને પડી છે,જુના ભરૂચ વિસ્તારમાં આવેલ હાથીખાના બજર નજીક ના વિસ્તારોમાં ચૂંટણી બહિષ્કાર ના બોર્ડ લગાવવામાં આવ્યા છે.સ્થાનિક રહીશોની માંગ છે વિધર્મી લોકોએ તેઓના વિસ્તારમાં મકાનો ખરીદી કરી […]

You May Like

Breaking News