ઘરફોડ ચોરીનાં બનાવો શોધી કાઢવા અંગે ભરૂચ એલ.સી.બી. પોલીસ, જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાનાં માર્ગદર્શન હેઠળ પી.આઇ.જે.એન.ઝાલાનાં આદેશ મુજબ કામગીરી કરી હતી ત્યારે મળતી બાતમીનાં આધારે ભરૂચ એલ.સી.બી. નાં પી.એસ.આઇ. પી.એસ. બરંડા, વાય.જી.ગઢવી તથા તેમનં માણસોએ કામગીરી કરી હતી. જેમાં મળતી બાતમીનાં આધારે પાનોલી GIDC માં આવેલ ટોપીવાળા ક્રીમ્પર્સ પ્રા.લિ. […]
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જેમાં ગુજરાતમાં જ્યા પણ અતિવૃષ્ટિને કારણે નુકસાન થયું છે ત્યાં નુકસાનીનો સર્વે કરીને વળતર ચૂકવવામાં આવશે. કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ જાહેરાત કરાઈ કે, રાજ્યમાં અનેક સ્થળોએ અતિવૃષ્ટિ થઈ છે. ડેમો ભરાયા છે.તો ક્યાંક ડેમ ઓવરફલો થયા […]
યુપીના ફતેહપુર જિલ્લામાંથી એક સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. જ્યાંથી અચાનક એક ડઝનથી વધુ કોબ્રા સાપ ઘરની જમીનમાંથી બહાર આવ્યા. એટલું જ નહીં, તેમની સાથે વધુ 24 સાપ પણ મળી આવ્યા હતા. આ જોયા બાદ ત્યાંના લોકોમાં ખળભળાટ મચી ગયો હતો. મદારીએ ખૂબ સાવચેતીપૂર્વક બધા સાપને પકડ્યા અને તેમને જંગલમાં […]
હાલમાં જે કોરોના ની મહામારી ચાલી રહી છે એના અનુસંધાન મા આજ રોજ ભરૂચ કલેકટર સાહેબ ડૉ. એમ. ડી મોડિયા અને ગૂજરાત ના આરોગ્ય મંત્રી કુમાર કનાની અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી *ડૉ હર્ષવર્ધન ને ભરૂચ *અબ્દુલ ભાઈ કામથી* તથા તેમની ટીમ તરફ થી એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું.જેમાં આવી ભયાનક […]
લાતેહર: ઝારખંડના લાતેહર જિલ્લાના બેટલા રાષ્ટ્રીય ઉદ્યાનમાં મંગળવારે સવારે એક જંગલી હાથીની લાશ મળી હતી. આ ઉદ્યાન પલામુ ટાઇગર રિઝર્વ (પીટીઆર) ના પ્રવાસી ક્ષેત્રમાં સ્થિત છે, જે રાજ્યની મોટી બિલાડીઓનો એક માત્ર કુદરતી રહેઠાણ છે. પેટ્રોલિંગ ડ્યુટી પર નીકળેલા વન વિભાગના કર્મચારીઓને રાષ્ટ્રીય ઉદ્યાનના બેટલા -2 ના ડબ્બામાં હાથીનું શબ […]
નંદેલાવ રોડ ઉપર આવેલમયુરપાર્ક સોસાયટીમાં મનોકામના સિધેસ્વર મહાદેવ મંદિર ની ધુમ્મચ ની દીવાલને અડીને geb નું ત્રાંસફોર્મર અને થાભલા મુકવામાં આવિયા છે .સોસાયટીના રહીશો દ્વારા વારંવાર લેખિતમાં અરજી કરવા છતાં તંત્ર દ્રારા કોઈ પણ એક્શન લેવામાં આવી રહિયો નથી .જો આ સ્થિતિમાં કોઈપણ જાત ની હુનારત થાય તો એનો જવાબ […]
ભરૂચ જીલ્લા પોલીસ પેરોલ પર આવતા અને ફરાર થઈ ગયેલ આરોપીઓને ઝડપી પાડવાની ઝુંબેશ કરી રહી છે. ત્યારે મળતી બાતમીને આધારે જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અને પી.એસ.આઇ. બી.ડી.વાધેલાનાં માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફ્લો સ્કોડએ ખૂનનાં ગુનામાં સજા ભોગવનાર અને રજા પર આવેલ ફરાર થયેલ આરોપીને ઝડપી પાડેલ હતો. […]
આખા દેશ માં ભયનાકર બીમારી કોરોના.. જેમાં લોક મારી રહ્યું છૅ. ભૂખ થી તાડફળી રહ્યું છૅ ઉપર થી બેરોજગારી ની ફાકોડી હાલત પ્રજા પરેશાનીઓ નો સામનો કરી રહી છૅ ત્યારે સુરત ની આ લેડીઃ સિંઘમ ના નામ થી સોશિલ મીડિયા માં છવાય છૅ હાલ. આટલી મોદી રાત્રે ઓન રોડ ડ્યૂટી […]