અંકલેશ્વરમાં યુવા નિધિ કંપનીમાં રોકરણકારોને ઊંચું વ્યાજ આપવાની લાલચ આપી રૂપિયા 29 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. આ મામલે બેંકના એમડી સહીત ચાર ગઠિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આર.બી.આઈ.ની મંજૂરી લઈ યુવા નિધિ કંપનીના એમ.ડી. અતુલકુમાર સિંઘ રાજપુત, ડેપ્યુટી એમ.ડી. શુશીલ શ્રીવાસ્તવનાએ ફાયનાન્સની કંપની ખોલી હતી. આ ભેજાબાજોએ નઈ […]

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ CBIC દ્વારા 8 જૂનના રોજ ‘ડ્રગ ડિસ્ટ્રક્શન ડે નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે દેશમાં 14 અલગ-અલગ સ્થળે આશરે 42,000 કિલોગ્રામ માદક દ્રવ્યોનો નાશ કરવામાં આવ્યો હતો. જેને લઈ ગુજરાત કસ્ટમ્સ દ્વારા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના ઔદ્યોગિક વસાહત સ્થિત […]

વિશ્વની સૌથી મોટી વ્હેલ શાર્કના 30 ફૂટના એર બલૂન થકી શાળા પરિવાર તરફથી મહાસાગર બચાવોના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે આનંદ નિકેતન, ભરૂચ કેમ્પસના તમામ વિદ્યાર્થીઓ પોતાની કુશળતા અને મહાસાગર પ્રત્યેની પોતાની રૂચિ વિવિધ પ્રવૃતિઓ થકી લોકોની સમક્ષ રજૂ કરશે. જેમાં શિક્ષણ અને કલાનો સમન્વય જોવા મળશે. કાર્યક્રમમાં […]

ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલ આરતી ઈન્ડસ્ટ્રીઝ અલગ-અલગ પ્રકારના કેમિકલનુ ઉત્પાદન કરે છે. કંપનીમાં ફરજ બજાવતા એસોસિયેટ ફેમિલી કર્મચારીઓ દ્વારા છેલ્લા બે દિવસથી કંપની મેનેજમેન્ટમાં નવા લદાયેલા નિયમનો વિરોધ કરી રજૂઆત કરવામાં આવી રહી છે. કર્મચારીઓએ જણાવ્યું હતું કે હાલમાં જે કર્મચારીઓ કંપનીમાં ફરજ બજાવે છે તેમને અન્ય કંપનીમાં જવા માટે રાજીનામું […]

અંકલેશ્વરમાં નાના વાહનોની અવરજવર માટે બનાવવામાં આવેલાં આમલાખાડી અંડરબ્રિજમાં વિશાળ ટ્રેલર ફસાય જતાં અન્ય વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. અંકલેશ્વરમાં પીરામણ ગામ નજીક આમલાખાડીનો અંડરપાસ આવેલો છે. આ અંડરપાસમાંથી નાના વાહનોની અવરજવર રહેતી હોય છે. આ અંડરપાસમાં વિશાળ ટ્રેલર ફસાય જતાં બ્રિજના માળખાને નુકશાન થયું છે.કન્ટેનર લઇને પસાર થતું […]

વર્તમાન સમયમાં મોંઘવારીએ માઝા મુકી છે તેવામાં હવે અંકલેશ્વરવાસીઓના માથે હાઉસટેકસમાં 10 ટકાનો વધારો ઝીંકી દેવાયો છે. એક તરફ સરકાર આઝાદી અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત 5 % વળતર આપી રહી છે તો બીજી તરફ વેરામાં 10 ટકાનો વધારો કરી દેવાયો છે. વેરાના નવા દરોથી 33 હજાર કરતાં વધારે […]

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર વધી રહેલાં અકસ્માતોને ધ્યાને રાખી વહીવટીતંત્રએ 25 મી મેથી એસટી બસ સહિતના ભારદારી વાહનોની અવરજવર પર ભલે પ્રતિબંધ ફરમાવી દીધો હોય પણ વડાપ્રધાનના કાર્યક્રમ માટે નર્મદા મૈયા બ્રિજ પર બે દિવસ માટે એસટી બસોની અવરજવર પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે.ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે વાહનોની […]

અમદાવાદથી કેવડિયા સરળતાથી પહોંચવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ સી-પ્લેન શરૂ કરવામાં આવ્યો હતો, જે હવે બંધ થવાના આરે છે. આ પ્રોજેક્ટમાં આવક કરતાં ખર્ચ વધારે થતો હોવાથી કોઈપણ એજન્સી આ પ્રોજેક્ટને ચલાવવા તૈયાર નથી. સી-પ્લેનમાં ખરાબી આવવાથી મેઇન્ટેનન્સ માટે મોકલવામાં આવ્યું હતું, એ બાદ પરત ફર્યું નથી. આ […]

ભરૂચ દાંડિયાબજારનું મચ્છી માર્કેટ કોંગ્રેસની આંદોલનની ચીમકી બાદ પાલિકાએ તાબડતોડ શરૂ કરી દીધું છે. શહેરના દાંડિયાબજારમાં લાખોના ખર્ચે પાલિકા દ્વારા મચ્છી માર્કેટ બનાવવામાં આવ્યું છે. જો કે 15 મહિનાથી માર્કેટ તૈયાર હોવા છતાં માછલી વેચતી મહિલાઓ અને લોકોને બહાર બેસવું પડતું હતું. જેનો કોંગ્રેસની આંદોલનની ચીમકી બાદ ઉકેલ આવ્યો છે.ગત […]

ઝઘડિયાના ધોલી ડેમમાં કપડા ધોવા ગયેલી વણખુટા ગામની બે કિશોરીઓનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે ઉમલ્લા પોલીસે યુવતીઓના મૃતદેહનો કબ્જો મેળવી તપાસ હાથ ધરી હતી.ઝઘડિયાના વણખુટા ગામે રહેતી અંજનાબેન રાકેશભાઇ વસાવા ઉ.વર્ષ 17 અને શિલ્પાબેન રોહિતભાઇ વસાવા ઉ.વર્ષ 12 ધોલીડેમ ખાતે કપડા ધોવા ગઇ હતી. ત્યારબાદ આ બંન્ને […]

Breaking News

error: Content is protected !!