વાગરા: પ્રજાપિતા બ્રહ્માકુમારી કેન્દ્ર ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં નારી સંમેલનનું આયોજન કરાયું

આજરોજ પ્રજાપિતા બ્રહ્માકુમારી વાગરા ખાતે નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમા તાલુકા કક્ષાએ થી અલગ અલગ મહાનુભાવો ઉપસ્થિત રહી નારી જાતિ કલ્યાણ માટેનું એક આગવી ઓળખ ઉભી કરી જીવન પથ પર આગળ વધી પ્રગતિ અપાવે તેવી પહેલ કરી હતી નારી શક્તિને ઉજાગર કરવા માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમા તાલુકા પ્રમુખ, મહામંત્રી, ઉપ પ્રમુખ,icds અધિકારી, મેડિકલ ઓફિસર, તથા આજુબાજુના ગામની મહિલાઓ ખૂબ ઉત્સાહ ભેર કાર્યક્ર્મને સફર બનાવવામાં આવિયો હતો ,ઓમ શાંતિ ભવન ના સભાખંડ માં એક અનોખો તેહવાર ઉજવાય રહ્યો હોય તેવો માહોલ જામ્યો હતો. દરેક મહાનુભાવો પણ પોતાનું વક્તવ્ય રજૂ કરી કાર્યક્ર્મને સફર બનાવિયો હતો,નારી શક્તિ વધે તેમના પર થતા અત્યાચાર ને રોકી મહિલાઓ પોતાના જીવનમાં કઈ રીતે આગર આવે તેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું કાર્યક્રમના અંતે સ્મૃતિ ચિન્હો આપીને મેહમાનનું સન્માન કરાયું હતું.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભરુચ એલસીબીએ અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે સર્વિસ રોડ ઉપરથી દેશી પિસ્તોલ,,14 કાર્ટીઝ અને 2 મેગ્જિન અને એક બાઇક મળી કુલ 71 હજારના મુદ્દામાલ સાથે બે પૈકી એક ઇસમને ઝડપી પાડ્યો

Sun Jul 21 , 2024
ભરુચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે રાજપીપળા ચોકડી ઓવર બ્રિજ તરફ જવાના માર્ગ ઉપર સર્વિસ રોડ પૂરો થાય છે ત્યાં બે ઇસમો ઉભેલ છે.જે બંને પૈકી એક પાસે પિસ્તોલ છે અને કોઈ ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે.જેવી બાતમીના આધારે પોલીસે કાફલો સ્થળ પર […]

You May Like

Breaking News