પ્રકૃતિ યુવા સેવા ટ્રસ્ટ ના યુવાનો ભોજન પ્રોગ્રામ કર્યો ગરીબો ના વહારે

અમારી હાજરીમાં કોઈ પરિવાર ભૂખ્યો સુવો ન જોઈએ
ઉપરોક્ત ધ્રુવવાક્યને સિદ્ધ કરતા “પ્રકૃતિ યુવા સેવા ટ્રસ્ટ” ના નવયુવાનો કે જેઓએ આ કોરોનાના કપરા કાળમાં પણ તેઓ ભરૂચના રેલવે ગોદીના પાછળના ભાગમાં વસવાટ કરતા “૪૩” શ્રમજીવી પરિવાર માટે કે જેને બન્નેમાંથી એકપણ સમયનું જમવાનું પણ ક્યારે મળે એ ખબર નથી. તો એવા શ્રમજીવી લોકો માટે આ યુવાનો ખભેખભા મિલાવીને કુલ ૪૩ પરિવારનો ચૂલો ચાલુ રાખ્યો છે. આ ભગીરથ કાર્યમાં તેઓએ દરેક પરિવારને કુલ એક મહિનો ચાલે એટલી ચીજવસ્તુઓ આપી હતી. આ ભગીરથ કાર્યમાં આયુષ પટેલ, અભી પટેલ , નિહિત પટેલ , અર્ચન પટેલ , શ્લોક પટેલ , શુભમ જોષી , ધ્રુવી રાણા , આયુષી ભટ્ટ , ધ્રુવીલ પુરાણી , વિનીત ઠક્કર ,તીર્થ પટેલ અને ધ્રુવ પંડયા આ તમામ સ્વંયસેવકોએ આ પોતાની નૈતિક ફરજ સમજી આ સેવકાર્યને સુવ્યવસ્થિત અને સુપેરે પાર પાડ્યું હતું.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

કાગડાપીઠ પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર વિસ્તારમાં રક્ષાબંધન અગાઉ ઉજવણી નિમિત્તે રક્ષાબંધન કાર્યક્રમ કાગડાપીઠ પોલિસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ .કે.સિંગ મેડમ સાહેબ ના માર્ગદર્શન દ્વારા આજરોજ રક્ષાબંધન નિમિતે પોલીસ સ્ટેશન માં પોલિસ સબ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી પી કે ગોહિલ સાહેબ તેમજ બીજા સ્ટાફ ના ભાઈઓ ને રક્ષા બંધન નાપોગ્રામ નું આયોજન કરવા માં આવ્યું.

Tue Aug 4 , 2020
🙏🏻🌹👮🏻‍♂️વંદે 🇮🇳 માતરમ 👮🏻‍♂️🌹🙏🏻 🙏🏻🌹આજ રોજ તા:-02/08/2020 ના રોજ કાગડાપીઠ પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર વિસ્તારમાં રક્ષાબંધન અગાઉ ઉજવણી નિમિત્તે રક્ષાબંધન કાર્યક્રમ કાગડાપીઠ પોલિસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ .કે.સિંગ મેડમ સાહેબ ના માર્ગદર્શન દ્વારા આજરોજ રક્ષાબંધન નિમિતે પોલીસ સ્ટેશન માં પોલિસ સબ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી પી કે ગોહિલ સાહેબ […]

You May Like

Breaking News