ભારતીય મીડિયાના પીઢ પત્રકાર વિનોદ દુઆનું નિધન , આવતી કાલે થશે અંતિમ સંસ્કાર…

પત્રકાર વિનોદ દુઆ નું નિધન . તેઓ ઘણા સમયથી બીમાર હતા . વિનોદ દુઆની પુત્રી મલ્લિકા દુઆએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી . મલ્લિકાએ જણાવ્યું કે વિનોદ દુઆના અંતિમ સંસ્કાર લોધી સ્મશાનગૃહમાં કરવામાં આવશે. વિનોદ દુઆએ દૂરદર્શન અને એનડીટીવી ઈન્ડિયામાં લાંબા સમય સુધી કામ કર્યું. તેમને વર્ષ 1996 માં રામનાથ ગોએન્કા એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા .

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

સુરતમાં પોર્ન વીડિયો જોઈ અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારને માત્ર 29 દિવસમાં જ ફાંસીની સજા....

Tue Dec 7 , 2021
• આરોપીને ફાંસીની સજા અપાવવા માટે 31 ચુકાદા રજૂ કરાયા • પિશાચી ઘટના, બાળકીનાં આંતરડાં બહાર આવી ગયાં હતાં • 20 લાખ રૂપિયાનું સરકારી વળતર ચૂકવવા કોર્ટે હુકમ કર્યો ———————————— સુરતના પાંડેસરાની અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા કરવાના કેસમાં દોષિત ઠરાવાયેલા ગુડુ યાદવને સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી […]

You May Like

Breaking News