=:જાગૃતિ સમાજ સેવા ટ્રસ્ટ:=સન્માન💥**સમગ્ર દેશમાં ચાલી રહેલી કોરોના વાયરસ ની (COVID-19)ની મહામારી સામે લડી રહ્યું છે તેમના પરિવાર સ્વાસ્થય ની ચિતા કર્યા વગર રાષ્ટ્ર હિત માં સેવા ના સમય યોગદાન આપનાર એવા શ્રી રઘિવીર સવાભાઇ ખાંભલા R S S ના કાર્યકર અને જયતિભાઇ જિ ઠાકોર ઉપપ્રમુખ પાટડી નગર પાલીકા ચેતનભાઇ […]

=જાગૃતિ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા = હાલ સમગ્ર દેશ સાથે રાજયમાં કોરોના વાયરસ ની વૈશ્ચિક મહામારી ચાલી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી માં ઝૂંપડપટ્ટી વિસ્તાર માં રહેતા ગરીબ પરિવારો ને જરૂરિયાત મતદાન અંદાજે ૨૦૦ જેટલા માસ્કનું ઘેર ઘેર જઈ ને માસ્ક નુ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ લોકોને કોરોના […]

=જાગૃતિ સમાજ સેવા ટ્રસ્ટ= જિલ્લા સુરેન્દ્રનગર તાલુકા દશાડા પાટડી નારણપુરા વિસ્તારમાં ગરીબ લોકો રહેતા તે લોકો મજુરી કામ કરી ને ગુજરાન ચલાવતાં હોય છે ત્યારે જે કોરોના વાયરસ મહામારી ના કારણે આવા સંજોગોમાં આ ગરીબ પરિવારો ના રેશનકાર્ડ બંધ હોવાથી તેમને અનાજ નથી મળતુ તેવા ગરીબ પરિવારોના ઘરે ઘરે જઈને […]

આજ કાલ કઈ ને કઈ વિવાદો માં આવતી ગુજરાત પોલીસ પણ આજે કંઈક અલગ ચર્ચા માં. અંકલેશ્વર તાલુકા જિલ્લા ભરૂચ ના અંકલેશ્વર gidc ના dysp દેસાઈ સાહેબ એ જે ઉદાર તા નું કામ કર્યું છૅ ખરેખર વખાણવા લાયક છૅ. ગરીબો ને પોતે રસ્તે ઉતરી જાહેર માર્ગો પર માસ્ક વિતરણ કરી […]

પેરોલ ફર્લો સ્કોડ ભરૂચનાં ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.ડી.વાઘેલાનાં માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોર્ડ ભરૂચનાં અ.હે.કો જ્યેન્દ્રસિંહ મોહબતસિંહ તથા ટીમ દ્વારા વાગરા પોલીસ સ્ટેશને ગુના રજીસ્ટર નંબર ૫/૨૦૧૬ સ્પે.પોકસો નંબર૧૭/૧૬ ધી પ્રોટેક્સ ઓફ ચિલ્ડ્રન એકટ ૬/૫૦૬( ૨)ના મુજબના ગુનાનાં કામે પાકા કેદી નંબર.૮૪૭૬૩ નગીન ખોડા વસાવા રહે.સલાદરા તા.વાગરા જી.ભરૂચને તા.૨/૪/૨૦૨૦ થી ૧૧/૪/૨૦૨૦ ના રોજ ૧૪ દિવસ માટે મુક્ત કરેલો જે ફર્લો રજા પૂર્ણ થતાં કેદીને તા.૨૬/૪/૨૦૨૦ નાં રોજ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ હાજર નહિ થતાં ફરાર થઈ ગયેલને સ્કોડ દ્વારા દેરોલ ચોકડી પરથી શોધી કાઢી આગળની ઘટતી કાર્યવાહી કરવા ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશને સુપ્રત કરવામાં આવેલ છે.

યુપીના ફતેહપુર જિલ્લામાંથી એક સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. જ્યાંથી અચાનક એક ડઝનથી વધુ કોબ્રા સાપ ઘરની જમીનમાંથી બહાર આવ્યા. એટલું જ નહીં, તેમની સાથે વધુ 24 સાપ પણ મળી આવ્યા હતા. આ જોયા બાદ ત્યાંના લોકોમાં ખળભળાટ મચી ગયો હતો. મદારીએ ખૂબ સાવચેતીપૂર્વક બધા સાપને પકડ્યા અને તેમને જંગલમાં […]

લાતેહર: ઝારખંડના લાતેહર જિલ્લાના બેટલા રાષ્ટ્રીય ઉદ્યાનમાં મંગળવારે સવારે એક જંગલી હાથીની લાશ મળી હતી. આ ઉદ્યાન પલામુ ટાઇગર રિઝર્વ (પીટીઆર) ના પ્રવાસી ક્ષેત્રમાં સ્થિત છે, જે રાજ્યની મોટી બિલાડીઓનો એક માત્ર કુદરતી રહેઠાણ છે. પેટ્રોલિંગ ડ્યુટી પર નીકળેલા વન વિભાગના કર્મચારીઓને રાષ્ટ્રીય ઉદ્યાનના બેટલા -2 ના ડબ્બામાં હાથીનું શબ […]

ગયા અઠવાડિયે કાનપુરમાં થયેલા એન્કાઉન્ટરમાં વિકાસ દુબે મુખ્ય આરોપી છે, જેમાં હુમલો કરનારાઓના જૂથે પોલીસની ટીમમાં કથિત રીતે ગોળીબાર કર્યો હતો, જે તેની ધરપકડ કરવા ગયો હતો. આ એન્કાઉન્ટરમાં આઠ પોલીસ જવાન શહીદ થયા છે. ઉત્તર પ્રદેશમાં અલગ-અલગ એન્કાઉન્ટરમાં ગેંગસ્ટર વિકાસના બે સાથીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જ્યારે […]

Breaking News