આજ કાલ કઈ ને કઈ વિવાદો માં આવતી ગુજરાત પોલીસ પણ આજે કંઈક અલગ ચર્ચા માં. અંકલેશ્વર તાલુકા જિલ્લા ભરૂચ ના અંકલેશ્વર gidc ના dysp દેસાઈ સાહેબ એ જે ઉદાર તા નું કામ કર્યું છૅ ખરેખર વખાણવા લાયક છૅ. ગરીબો ને પોતે રસ્તે ઉતરી જાહેર માર્ગો પર માસ્ક વિતરણ કરી […]
ગર્ભવતી મહિલા પ્રસુતિની પીડા થી પીડાતી રહી ને અંબાજી પોલીસ દંડ લેવાની રકઝક કરતી રહી, બાળકનું મોત રીતેશ પરમારઅંબાજી હોસ્પિટલમાં દાખલ એક મહિલાને પ્રસુતિની પીડા વધારે ઉપડતા તાત્કાલિક પાલનપુર ખાતેની હોસ્પિટલ ખસેડવાની ફરજ પડતા સગર્ભા મહિલાના પરિવારજનો પ્રાઇવેટ વાહન મારફતે મહિલાને અંબાજી હોસ્પિટલથી લઈને પાલનપુર જવા નીકળ્યા હતા. તે દરમ્યાન […]
ભરૂચ જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જુગાર જેવી સામાજિક બંધી ડામવા અંગે સૂચના આપેલ છે. જે મુજબ પાલેજ પોલીસનાં પી.આઇ બી.પી. રજયાએ અને એમની ટીમે 6 જુગારીઓને ઝડપી પાડયા હતા. આ અંગે વિગતે જોતાં પાલેજ પોલીસને મળેલ બાતમીનાં આધારે પાલેજનાં જહાંગિર પાર્ક સોસાયટીની સામે ખુલ્લી જગ્યામાં શેરડીનાં ખેતરની નજીકમાં કેટલાંક […]
ઘરફોડ ચોરીનાં બનાવો શોધી કાઢવા અંગે ભરૂચ એલ.સી.બી. પોલીસ, જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાનાં માર્ગદર્શન હેઠળ પી.આઇ.જે.એન.ઝાલાનાં આદેશ મુજબ કામગીરી કરી હતી ત્યારે મળતી બાતમીનાં આધારે ભરૂચ એલ.સી.બી. નાં પી.એસ.આઇ. પી.એસ. બરંડા, વાય.જી.ગઢવી તથા તેમનં માણસોએ કામગીરી કરી હતી. જેમાં મળતી બાતમીનાં આધારે પાનોલી GIDC માં આવેલ ટોપીવાળા ક્રીમ્પર્સ પ્રા.લિ. […]
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જેમાં ગુજરાતમાં જ્યા પણ અતિવૃષ્ટિને કારણે નુકસાન થયું છે ત્યાં નુકસાનીનો સર્વે કરીને વળતર ચૂકવવામાં આવશે. કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ જાહેરાત કરાઈ કે, રાજ્યમાં અનેક સ્થળોએ અતિવૃષ્ટિ થઈ છે. ડેમો ભરાયા છે.તો ક્યાંક ડેમ ઓવરફલો થયા […]
યુપીના ફતેહપુર જિલ્લામાંથી એક સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. જ્યાંથી અચાનક એક ડઝનથી વધુ કોબ્રા સાપ ઘરની જમીનમાંથી બહાર આવ્યા. એટલું જ નહીં, તેમની સાથે વધુ 24 સાપ પણ મળી આવ્યા હતા. આ જોયા બાદ ત્યાંના લોકોમાં ખળભળાટ મચી ગયો હતો. મદારીએ ખૂબ સાવચેતીપૂર્વક બધા સાપને પકડ્યા અને તેમને જંગલમાં […]
હાલમાં જે કોરોના ની મહામારી ચાલી રહી છે એના અનુસંધાન મા આજ રોજ ભરૂચ કલેકટર સાહેબ ડૉ. એમ. ડી મોડિયા અને ગૂજરાત ના આરોગ્ય મંત્રી કુમાર કનાની અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી *ડૉ હર્ષવર્ધન ને ભરૂચ *અબ્દુલ ભાઈ કામથી* તથા તેમની ટીમ તરફ થી એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું.જેમાં આવી ભયાનક […]
