ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભરૂચની કોલેજોમાં યોગ સંવાદ

11 એપ્રિલ 2022ના રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ભરૂચ જિલ્લાના કો-ઓર્ડીનેટર ભાવિનીબેન ઠાકર તેમજ ભરૂચ તાલુકાના કિરણબેન જોગીદાસ દ્વારા ભરૂચની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં યોગ સંવાદ યોજવામાં આવ્યો આ યોગ સંવાદનું આયોજન ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટના હેડ વિશાલભાઇ દોશી દ્વારા કરવામાં આવ્યું હતુ તેઓ ખુદ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ટ્રેનર છે.વિશાલ દોશી તેમની કોલેજમાં વિદ્યાર્થીઓની સવારે એક કલાક યોગ કરાવે છે અને યોગ માટે જાગૃતિ ફેલાવે છે. ભાવિનીબેન ઠાકર કથા કિરણબેન જોગીદાસ દ્વારા કોલેજના વિદ્યાર્થીઓની યોગ શા માટે કરવો જોઈએ યોગ જીવનમાં સફળ થવા માટે કેવી રીતે ઉપયોગી છે એ અંગેની સમજ આપી હતી.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ડેડિયાપાડાના કાબરીપઠાર ગામેથી સિંગલ બેરલની ત્રણ બંદૂક ઝડપાઈ

Wed Apr 13 , 2022
નર્મદા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે તરફથી જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય ડેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારના કાબરીપઠાર ગામની સીમમાં કેટલાક ઈસમો જંગલમાં શિકાર કરવા ગેરકાયદેસર સીંગલ બેરલ મઝલ લોડેડ 3 બંદૂક અને એક બાઈક ઝડપી પાડી છે.ડીવાયએસપી એસ.જે મોદી એ જણાવ્યું હતું કે નર્મદા એસ.ઓ.જી. ટીમના […]

You May Like

Breaking News