ભરૂચ – શુક્રવાર – જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોના ખેતરમાં ઉભા પાક અને પાથરામાં નુકશાની થઈ છે. જે અંગે રાજ્ય સરકારની સૂચના મુજબ ખેતીવાડી ખાતા દ્વારા તાત્કાલીક સર્વેની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.તાજેતરમાં ચાલુ માસ ઓક્ટોબર-૨૦૨૫ના છેલ્લા અઠવાડિયા દરમ્યાન ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદનાં કારણે ઉભા ખેતી પાકોમા તેમજ કાપણી અવસ્થામાં થયેલ […]

આજ રોજ 31 મી ઓક્ટોબરના રોજ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે ભરૂચ જિલ્લામાં રન ફોર યુનિટી-2025 કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો.કાર્યક્રમનો પ્રારંભ સવારે 7 વાગ્યે જિલ્લા કલેક્ટર કચેરી ભરૂચથી કરવામાં આવ્યો હતો.એસપી અક્ષયરાજ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, નાયબ કલેક્ટર એન.આર.ધાંધલ સહિત જિલ્લા વહીવટી […]

કરજણ તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકશાન પહોંચ્યું છે. કપાસ અને ડાંગર જેવા મુખ્ય પાકો હાલ કાપણીના તબકકે હોવાથી, અચાનક પડેલા વરસાદથી ખેડૂતોને મોટું આર્થિક નુકશાન વેઠવું પડ્યું છે.આ પરિસ્થિતિને ધ્યાને લઇ કરજણ-શિનોર-પોરના પૂર્વ ધારાસભ્ય સતિષભાઈ પટેલ, નિશાળીયાએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને ખાસ રજુઆત […]

આમોદ-જંબુસરમાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન: APMC ચેરમેને મુખ્યમંત્રી-કૃષિમંત્રીને સહાય માટે કરી વિનંતી. ભરૂચ જિલ્લાના આમોદ અને જંબુસર તાલુકામાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના તૈયાર પાકને વ્યાપક નુકસાન થયું હોવાના અહેવાલ છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC), જંબુસરના ચેરમેન શ્રી વનરાજસિંહ છત્રસિંહ મોરી (વિરલ)એ ખેડૂતોના હિતમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી […]

ઈર્શાદભાઈ મૌલાના હબીબૂરહેમાન વહોરા M.A., B.Ed ( English) તાલુકો- પેટલાદ, જીલ્લો- આણંદ, ચાંગા ગામના વતની છે .શિક્ષણ જગતમાં પોતાની અનુપમ કાર્યનિષ્ઠા અને સમર્પણથી નામના મેળવનાર શિક્ષક છે. 12 નવેમ્બર 2016 થી આણંદ શહેરની મદ્રસા હાઇસ્કુલ માં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અંગ્રેજી વિષયના શિક્ષક અને ચાર શૈક્ષણિક સંસ્થાઓના કેમ્પસ ડાયરેક્ટર તરીકે હાલમાં […]

ભરૂચ – શુક્રવાર- અંકલેશ્વર મા શારદા ભવન હોલ ખાતે ભારત સરકારના નાણાં મંત્રાલયના નાણાંકીય સેવા વિભાગ (DFS) દ્વારા ભારતીય રિઝર્વ બેંક (RBI), IRDAI, SEBI અને IEPFA ના સહયોગ અને લીડ બેંક ભરૂચ – બેંક ઓફ બરોડાના સંયુક્ત આગેવાનીમાં રાષ્ટ્રીય અભિયાનના ભાગરૂપે નાણાકીય જાગૃતિ અને નાગરિક અધિકાર માટે “તમારી મૂડી, તમારો […]

વડોદરા શહેર વિસ્તારમાં મહીલા સબંધીત અત્યાચાર/બળાત્કર/છેડતીના દાખલ થયેલ ગુનાઓના આરોપી ઇસમો વિરૂદ્ધમાં કડક કાર્યવાહી કરવા માનનીય પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર સાહેબ તથા મે.અધિક પોલીસ કમિશ્નર ડો.લીના પાટીલ સાહેબ તથા મે.નાયબ પોલીસ કમિશ્નર અભિષેક ગુપ્તા સાહેબ “ઝોન-૦૩” તથા મે.મદદનીશ પોલીસ કમિશ્નર “એફ” ડિવીઝન પ્રણવ કટારીઆ સાહેબ નાઓએ સુચના કરેલ હોય જે […]

આંણદ ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ(બાપાજી) ના માર્ગદર્શન મુજબ તા.25/02/2025 ના રોજ પૂર્વ કાઉન્સિલર કરીશ્માબેન દ્વારા કરમસદ-આણંદ મહાનગર કમિશ્નર ને લેખીત રજૂઆત કરતાં કરમસદ-આણંદ મહાનગર નગર પાલિકા વોર્ડ નં 3 આવેલ ખોજા જમાત ખાના થી મોગરી સીસ્વા ટાઉનશીપ સુધી તથા બાગે નૂર સોસાયટી થી મોહંમદ અલી સોસાયટી રોડ આલ્ફા […]

અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસના સૂત્રોને બાતમી મળી હતી કે નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રકમાં વિદેશી દારૂની મોટાપાયે હેરાફેરી થનાર છે જેના આધારે પોલીસકર્મીઓએ માંડવા ટોલ પ્લાઝા નજીક વોચ ગોઠવી હતી.આ દરમિયાન બાદમીવાળી ટ્રક નંબર NL-01-L-7828 આવતા તેને અટકાવી તપાસ કરતા અંદરથી પ્રથમ તો પ્લાસ્ટિકની બેગ મળી આવી હતી […]

ભરૂચ : બુધવાર – અદાણી ફાઉન્ડેશન મહિલાઓના ઉદ્યોગસાહસને પ્રોત્સાહન, સશક્તિકરણ અને ટકાઉ જીવનોપાર્જન માટે પ્રતિબદ્ધ છે. આ પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવતા, અદાણી પેટ્રોનેટ, દહેજ ખાતે દિવાળી મેળાનું આયોજન કરવામાં આવ્યું.આ મેળામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા સહાય કરાયેલા કુલ આઠ સ્વસહાય સમૂહોએ પોતાના દ્વારા ઉત્પાદિત વસ્તુઓ વેચાણ માટે મૂકી હતી. દિવાળી મેળાનું […]