તારીખ 30/9/2025 મંગળવાર ના રોજ અંજાર ના જમિયત ચિલ્ડ્રન વિલેજ ખાતે જમિયત ઉલમા એ હિંદ ના જનરલ મેનેજર મૌલાના હકીમુદ્દીન સાહેબ કાસમી ની સદારત માં મિટિંગ બોલાવવામાં આવી હતી. જેમાં અતિથિ વિશેષ તરીકે મૌલાના મોહમ્મદ હસ્સાન કાસમી ઉપસ્થિત રહ્યા હતા. આ મિટિંગમાં ગુજરાત જમિયત ના હોદ્દેદારો ની નિમણુંક કરવામાં આવી […]
Month: September 2025
ભરૂચ જિલ્લાની ચાર ઉદ્યોગ સંસ્થાઓનાં પ્રતિનિધિઓ આ વિડિઓ કોન્ફરન્સમાં જોડાયા અને આત્મનિર્ભર ભારતનાં સપનાને સાકાર કરવા રાજ્ય તથા કેન્દ્ર સરકારનાં પ્રયત્નોને બિરદાવ્યા હતાં. ભરૂચ – સોમવાર – વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જી.એસ.ટી ના દરમાં ઘટાડો કરવાનો ઐતિહાસિક નિર્ણય જાહેર કરતા સમગ્ર દેશના વેપાર જગતમાં નવી ઉર્જાનો સંચાર થયો છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ […]
શ્રી શ્રીકૃષ્ણ આશ્રમશાળા થવાના વિદ્યાર્થીઓએ ખેલ જગતમાં રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું ગૌરવ વધાર્યું : ૧૩મી નેશનલ પંચક સિલાટ ચેમ્પિયનશિપમાં ત્રણ બોન્ઝ મેડલ મેળવ્યા* **બાળકોને પ્રોત્સાહન અને ભવિષ્યને નવી દિશા આપવા ‘જિલ્લા વહીવટી તંત્ર’ના માર્ગદર્શનમાં ઝઘડીયા ઇન્ડસ્ટ્રીયલ એસો.નો અગ્રણી ફાળો રહ્યો* ભરૂચ – સોમવાર – જ્યારે ભરૂચના અંતરિયાળ વિસ્તારની વાત આવે ત્યારે […]
10 લાખના વીમા માટેના ડોક્યુમેન્ટ સ્વીકારી,તાલુકા કારોબારી ને નિયુક્તિ પત્રો આપ્યા..મહુવા સર્કિટ હાઉસ ખાતે રવિવારે 4 કલાકે પત્રકાર એકતા પરિષદ ની તાલુકાની મિટિંગ પ્રદેશ અધ્યક્ષ , જિલ્લા અધ્યક્ષ,ઉપાધ્યક્ષ ની હાજરીમાં મળી હતી, જેમાં ભાવનગર જિલ્લાના તમામ પત્રકારો નો 10 લાખનો અકસ્માત વીમો લેવા માટેના ડોક્યુમેન્ટ લીધા બાદ તાલુકા કારોબારી ની […]
તારીખ-27/09/2025 ના રોજ *સ્વચ્છતા હી સેવા 2025* કાર્યક્રમ *સ્વચ્છોત્સવ* કેમ્પેઈન અંતર્ગત *વૃક્ષારોપણ કાર્યક્રમ* નું સુંદર આયોજન આણંદ એસટી ડેપોના વિદ્યાનગર કંટ્રોલ પોઇન્ટ ખાતે *ગાયત્રી પરિવાર આણંદ* ના સહયોગ દ્વારા કરવામાં આવ્યું. સદર કાર્યક્રમમાં આણંદ એસટી ડેપો માં ડેપો મેનેજર સાહેબ ના માર્ગદર્શન હેઠળ ડેપો ના ટી. આઈ શ્રી, ટ્રાફિક સ્ટાફ, […]
સુશિલ અગ્રવાલ પોલીસ અધીક્ષક, વડોદરા ગ્રામ્ય, તેમજ નાયબ પોલીસ અધિક્ષક આકાશ પટેલ, ડભોઈ ડિવીઝન નાઓએ તાબાના તમામ અધિકારીઓને “ઓપરેશન પરાક્રમ” અંતર્ગત જરૂરી સુચના આપવામાં આવેલ હતી જે અંતર્ગત કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કંડારી ગામની સીમમાં રાજ ઈન્ડ્રસ્ટ્રીયલ પાર્કમાં આવેલ જૈન દેરાસરમાં ઘરફોડ ચોરીનો ગુનો બનેલ હોય જે ડિટેક્ટ કરવા કે.આર.સિસોદીયા, […]
ભરૂચ – શનિવાર – તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સરકારે GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) માં ઘટાડો કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકોની બચતમાં વધારો કરવાનો અને ખેડૂતો સહિત નાના વેપારીઓને પ્રોત્સાહન આપવાનો છે. આ પગલાથી સમગ્ર દેશમાં આર્થિક ગતિવિધિઓને વેગ મળ્યો છે, જેના કારણે […]
તારીખ-27/09/2025 ના રોજ *સ્વચ્છતા હી સેવા 2025* કાર્યક્રમ *સ્વચ્છોત્સવ* કેમ્પેઈન અંતર્ગત *વૃક્ષારોપણ કાર્યક્રમ* નું સુંદર આયોજન આણંદ એસટી ડેપોના વિદ્યાનગર કંટ્રોલ પોઇન્ટ ખાતે *ગાયત્રી પરિવાર આણંદ* ના સહયોગ દ્વારા કરવામાં આવ્યું. સદર કાર્યક્રમમાં આણંદ એસટી ડેપો માં ડેપો મેનેજર સાહેબ ના માર્ગદર્શન હેઠળ ડેપો ના ટી. આઈ શ્રી, ટ્રાફિક સ્ટાફ, […]
આજરોજ એસ.ટી.ડેપો વાઘોડિયા ખાતે શ્રમદાન દિન ની ભવ્ય ઊજવણી વાઘોડિયા સરપંચ, ડેપો મેનેજર વાઘોડીયા ની ઉપસ્થતી માં , જૂ. આ.ચેતનભાઈ ટી. સી.વર્કશોપ સ્ટાફ ડ્રાઈવર કંડકટર સ્ટાફ સહિત અન્ય કામદારો એ ભાગ લઈ પોતાનું શ્રમદાન કર્યું હતુ.(રિપોર્ટર, અનવર બહાદરપુરવાલા, આણંદ)
ભરૂચ- શુક્રવાર- જિલ્લા આયોજન ભવન ખાતે જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. સંકલન સમિતિની બેઠકમાં અગાઉના પડતર પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી અધિકારીશ્રીઓ પાસેથી જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાએ જવાબો મેળવ્યા હતા. તદુપરાંત સિંચાઇ, આરોગ્ય, શિક્ષણ, કૃષિ, પશુપાલન, પાણી પુરવઠા, જિલ્લામાંથી […]
